SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ વધમાન સ્વામી ૫૫ રહેલ. " આ પશુ સ્ત્રીને મલ રહે અને તેના જોવામાં આવ ચૌદ મહા સ્વપ્રો આવે, ત્યારે સમજી લેવુ કે કાઇ મહા પુરુષને જન્મ થવાના હોવા જોઇએ. પશુ અચાનક એક કીંતુષ્ટ થયું. ગર્ભને જ્યારે બ્યાસી દિવસ થયા ત્યારે અયાનક દેવાનંદાના મેાંમાંથી તે ચૌદ મહા સ્વપ્ના પાછાં નીકળતાં હેાય, તેવા તેને ભાસ થયા. તે જ .રસામાં કુંડગ્રામનાર રાજા સિદ્ધાર્થ'ની રાણી ત્રિશલાદેવીએ ચાદ મહા સ્વપ્ના જોયાં. તેમણે તે વાર્તા પેાતાના પતિને કહી સંભળાવી. તે ક્રિસ હતે! આગે વદ તેરસનેા. તે શુભ દિવસે ઉત્તરા ષાઢા નક્ષત્રમાં ચન્દ્રને પ્રવેશ થયા હતા. ત્રિશહાદેવીને ચાદ સ્વપ્નાનાં દર્શન થયા પછી તેમના રાજ્યમાં ધનધાન્યની વૃદ્ધિ હવા લાગી. જયારે તે નવ માસ અને સાડા સાત દિવસ પૂરા થયા, તે ચન્દ્રમા હસ્તેત્તરા (ઉત્તરાષાઢા) નક્ષત્રમાં પ્રવેશ્યા ત્યારે ત્રિશલાદેવીએ એક સહુના લક્ષણવાળા સુંદર પુત્રને જન્મ આપ્યા. ૩ પુત્રને! જન્મ થવાથી સિદ્ધાય રાજાએ પાતાના રાજ્યમાં મેલ્ટે ઉત્સવ ઉગ્યે. ત્રિશલાદેવી કાણુ, તે જાણે! છે ? આપણ મહારાણી ચેલશુાદેવીના પિતા ચેટ: રાજનાં બહુન. ૧ તાય કર ૨ વેાલીનું એક પરૂ, ૩ વિક્રમ સંવતની ૫૪૩, રાક સવતની ૬૭૮ અને ઇસ્વીસનની ૬૦૦ વ પૂર્વે, ચૈત્ર શુદ ૧૩ ના દિને મધરાતે ભગવાન મહાવીરના જન્મ થયા હતા. ઇતિહાસના આધારે એમ માલમ પડે છે કે, દેવાન દાના જે ગર્ભ હતા તેજ મહાવીર રવામીના હતા, અને ત્રિશલાદેવીના ગર્ભમાં પુત્રી હતી. પણ ઈંદ્રરાન્તને જ્યારે તે વાતની ખબર પડી, ત્યારે તેમને થયુ કે તી કરના જન્મ સામાન્ય વ્યકિતને ત્યાં ન હેાય. તેમને જન્મ તા કાઇ રાજાને ત્યાં થા જોઇએ. એટલે તેમણે એક દેવ મારફતે બંનેના ગર્ભીની અદલા મદલી કરેલી. તેજ કારણે દેવાનંદાના મુખેથી તેણે બેયેલાં સ્વપ્ના પાછા નીકળેલાં.
SR No.022892
Book TitleKayvanna Shethnu Saubhagya
Original Sutra AuthorN/A
AuthorChandulal M Shah
PublisherSanskruti Rakshak Sastu Sahitya Karyalay
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy