SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ નિષ્ફળતા વીર કહેવાતા આપણા મહારાજાને આમ્રપાલીને પણ લાવવાનું ન સૂઝયું. ન તા મળી તેમને ચેટકરાજની કન્યા લાવવા કે જોવા, કે ન લાવ્યા તેમને મેાહ પમાડનાર આમ્રપાલીને. આપણે બધા આવા ભાગેડુ રાજાને મહારાજા કહીને સખાત્રીએ છીએ. ૪૧ એ રાજગૃહીમાં પાછા આવ્યા. તેમને વૈશાલીપતિ દુશ્મન જેવા લાગ્યા. તેમનું નાક કાપવાની તેમને ઇચ્છા થઇ આવી, પણ ક્રાઇ ઉપાય નહાતા. તેમતે તે ન આવે ઊંધ કે ન ભાવે ખાવું. તેમની સતત્ ઉદાસિનતા જોઈને એક સમયે મહામત્રી અભયકુમારે કારણ પૂછ્યું. મહારાજા પહેલાં તેા અચકાયા. કારણ કે મહામંત્રીને કારણુ કહેવામાં વિધા નિહ, પણ પેાતાના પુત્રને આવુ કારણ શીરીતે જણાવાય ? પણ મહામંત્રીએ પેાતાના આગ્રહ ચાલુ રાખ્યા. મહારાજા જાણતાં હતા કે, અભયકુમાર સિવાય આ કાય કાઇથી પાર પડે તેમ નથી. આખરે તેમણે અભયકુમારને વિગતવાર બધી હકીકત કહી સભળાવી.
SR No.022892
Book TitleKayvanna Shethnu Saubhagya
Original Sutra AuthorN/A
AuthorChandulal M Shah
PublisherSanskruti Rakshak Sastu Sahitya Karyalay
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy