SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ અનંતકુમારના ગયા પછી કૃતપુણ્ય વિચારે ચઢયા હતા. માતા પિતાનું મૃત્યુ સાંભળીને તેના હૃદયને આધાત લાગ્યા હતા. મૃત્યુ સમયે પશુ માતાપિતાની સેવા કરી શકયા નહેાતા. પતિના વિયાગે ઝૂરતી બિચારી નિર્દોષ ધન્યા ગરીખીમાં પણ સાષ માની રહી હતી. સાસુ સસરાની સેવામાં તે પાતાને ધન્ય માની રહી હતી. પતિના આગમનની રાહ જોતી તે વસે પસાર કરી રહી હતી. પણ સાસુ સસરાના મૃત્યુ પછી તે કેવાં સંકટા વેઠી રહી હશે! આખા ઘરમાં તે એલીજ હશે, એકાન્તમાં તે પેતાના વિચાતે કેવી રીતે કાબૂમાં રાખી શકતી હશે ! વિચારામાં તલિન બનેલા મૃતપુણ્યને અતમસેનાએ આવીને જગાડયા. પ્રકરણ ૨૩ મુ રાધિકા-નૃત્ય "( પ્રાણુ! એવા તે ક્રયા વિચારા સતાવી રહ્યા છે? ધૃતપુણ્યતી આંજીમાં લપાઈને એસતાં અનંગસેના ખાલી. 6( વિચાર! ! અને તે મને સતાવે ! અરે ગાંડી, તારા સિવાય મને ખીજા વિચાર આવે ખરા ? કૃતપુણ્ય અનંગસેનાના હાથ પેાતાના હાથમાં લેતેા એણ્યેા. tr તા પછી મારા આગમનની પણુ તમને કેમ ખબર ન પડી ? અનંગસેનાએ પ્રશ્ન કર્યાં. મેં તને તિછી નજરે જોઇ લીધી હતી, પણ મારે આજે તું શું કહે છે તે સાંભળવું હતું એટલે હું ન ખાલ્યેા. ” તદ્દન અસત્ય મેÕા. કૃતપુણ્ય
SR No.022892
Book TitleKayvanna Shethnu Saubhagya
Original Sutra AuthorN/A
AuthorChandulal M Shah
PublisherSanskruti Rakshak Sastu Sahitya Karyalay
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy