SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૩: વતનમાંથી વિદાય ૮ હેગામમાં જ્યારે ભ્રાતૃચંદસૂરિ આવ્યા ત્યારે તેમના સમાગમમાં તેઓ સારી રીતે આવ્યા હતા. એમની પ્રતિભાએ આ નવયુવકને આંજી નાંખ્યો હતો. એ વાત પહેલાં કહેવાઈ છે. જ્ઞાનનાં તેજ અનેરાં હોય છે. એનાં આકર્ષણ પણ અજબ ન હોય છે. જ્ઞાની પુરૂષ પોતાનાં જ્ઞાન દ્વારા જગતની સુંદર સેવા બજાવી શકે છે – બીજાંનાં અજ્ઞાનનું હરણ કરીને. બહેચરદાસના મનમાં થયું : “આ સાધુપુરૂષ પાસે દીક્ષા લઉં તો કેવું? પરંતુ તે સમયે દીક્ષા શી ને વાત શી? ' સં. ૧૯૫૯ની સાલ હતી. આચાર્ય શ્રી વિજયધર્મસુરિ ((ત વખતના મુનિરાજ શ્રી ધર્મવિજયજી) કેટલાક સાધુઓ અને વિવાથી એને સાથે લઈને પાઠશાળા સ્થાપન કરવા કાશી જતાં દહેગામ આવ્યા
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy