SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ : : અનાથતા ને હેચરદાસના વાયદસવર્ષનું હતું અને વિદ્યાભ્યાસ છે, શિક્ષણ લેતાં સાચા વિદ્યાર્થીનું હૃદય સદા પુલકિત બને છે. એક દહાડા એક માણસ બહેચરદાસને મેલાવવા માટે નિશાળે આવ્યા અને કહ્યું : હેચર ! ચાલ તને તારા બાપુ મેલાવે છે. ’ અને શાળામાંથી ર૧ લઇ અહેચરદાસ ઘેર જવા માટે રવાના થયા. શેરીમાં દાખલ થતાં જ રૂદનના સૂર એને કાને પડયા. અને મહેાલ્લાના લોકાને રાતા જોઇ અહેચરદાસનાં હૈયામાં પણ કરૂણા વ્યાપી ગઇ. વાતાવરણમાં રૂદન સિવાય બીજું કાં! – દેખાતુ નહિ અહેચરદાસે વિચાયું. હું એવી તે શી ઘટના બની હશે ? પણ હૈયામાં એટલી બધી મુંઝવણ વ્યાપી ગઇ કે કાઇને પણ કઇ પૂછી ન શકાયું અને જ્યાં ધરને આંગણે પગ
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy