SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાથમિક શિક્ષણ ૧૭ પણ હવે એ શિક્ષણના ક્રમમાં પરિવર્તન થવાને સમય આવી લાગ્યા છે. આપણી કાંગ્રેસ સરકાર વહેલી તકે કેળવણીના પાયામાં રહેલા સડા સાફ કરનાર છે. અને આપણા શિક્ષણના ક્ષેત્રમાં ક્રાંતિ થઇ પુનઃ આપણે અને આપણાં બાળકને આપણી સાચી સંસ્કૃતિ-આપણા સાચા ઇતિહાસ અને આપણા સાચા ધનું રોક્ષણ આપશે. બહેચરદાસને એ નાનકડી શાળામાં જે શિક્ષણ મળ્યુ. એ શિક્ષણે એમને આજે મહાપુરૂષ બનાવ્યા. સાચા ગુરૂ સદા માટીમાંથી ચાનવી સર્જે છે. બહેચરદાસના શિક્ષાગુરૂએ પણ ખરેખર એમના શિક્ષણના પાયા જાણે એવા મજબૂત કર્યાં : આજે ગુજરાતને તેએ પાતાના એક સાધુ-શિષ્ય આપી ગયા. એમાંના એક મુખ્ય શિક્ષકનું નામ હતું સદાશિવ દલસુખરામ. તેઓ જાતે બ્રાહ્મણ હતા. બીજા શિક્ષકનું નામ હતું લખુભાઇ સદાભાઇ. તેએ અતે ક્ષત્રિય હતા. સાચું શિક્ષણ તેા સંસ્કારની સુંદર જ્યાત છે. એ લ્હાણ મળતાં માનવી પોતે પ્રકાશમાન થઇ મીજાનાં જીવન ઉર્જાળવા પણ શક્તિમાન થઇ શકે છે. હેચરદાસનું પ્રાથમિક શિક્ષણ એમના જીવનના ઉત્કમાં સારો ફાળે આપી શકયું.
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy