SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૦ ખંડ ૧૧મો “મહાવીર' એટલે જગતનો ઉદ્ધારક. મહાવીર' એટલે સત્ય માર્ગનો પ્રકાશક. મહાવીર ' એટલે નિપક્ષપાતની મૂર્તિ અને મહાવીર એટલે જગતનો સાચો મિત્ર. મહાવીર એ નામમાં જ રહેલી ચમત્કારિતા આપણાં હદયને કેવાં ચમત્કૃત કરે છે? મહાવીર આના કરે છે કે તમે જગતના પ્રાણી માત્ર સાથે મૈત્રીભાવ રાખો. તમે તમારા દુશ્મન ઉપર પણ–તમારૂં ખરાબ કરનારા ઉપર પણ નેહ કરો. વેરનો બદલો વેરથી ન લેતાં શાંતિથી-ક્ષમાથી લે. સાધુ એટલે ત્યાગનું મંદિર; સાધુ એટલે પ્રેમની મૂર્તિ, સાધુ એટલે ઉત્તમ ચંદન–સાધુ એટલે સુગંધી પુષ્પ. જેનાં હૃદયમાં સત્ય સુર્ય ઝળહળી રહ્યો છે, તેનાથી અધર્મ સહન ન જ થઈ શકે. કોઈ પણ પિતાને સાચો પુત્ર તેજ કે જે પિતાની આજ્ઞાનું પાલન કરે. કોઈ પણ માલીકનો સારો સેવક તે જ કે જે માલીકની આજ્ઞાને શિરોમાન્ય ગણે. અને કોઈ પણ દેવને સારો પૂજારી તે જ કે જે તે દેવની આજ્ઞાનું શિર સાટે પાલન કરે. લેકે પિતાના હાથે સેંકડો બાળકને દાટી આવે છે. સેંકડને
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy