SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિરાજના ગ્રંથ 21 માનું ગામ પાદવિહાર. નાનાં મોટાં દરેક ગામોમાં . ધર્મો પ્રદેશ, ધર્મચર્ચાઓ, સંસ્થાઓનું સંચાલન, રાજામહારાજાઓની મુલાકાતે અનેક બહારથી આવતા ઢગલાબંધ પ્રશ્નોના જવાબો આપવા આદિ અને પ્રવૃત્તિઓમાં રહેવા છતાં. શ્રી વિદ્યાવિજયજીએ અત્યાર સુધીમાં લગભગ ૪૦-૪૫ ગ્રંથે રચ્યા છે તેમાંના લગભગ ત્રણેક ડઝન જેટલા ગ્રંથો પ્રસિદ્ધ થયેલ હોઈ જનતાએ એ સર્વ ઍથેને સારે આવકાર આપ્યો છે. એમના પુસ્તકો માત્ર જૈનસમ જને જ નહિ બલકે સમસ્ત માનવ સમાજને ઉપગી છે. એમના આ મોમાંના કેટલાક ગ્રંથની ગુજરાતી ઉપરાંત હિંદી, સિંધી, મરાઠી, ઉર્દુ અને અંગ્રેજી ભાષામાં પણ આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ છે એ એમની કપ્રિયતા દર્શાવે છે. એમની સર્વ પ્રથમ પુસ્તિકા . ૧૯૬૫ માં પિયુ પણ વિચારે
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy