SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - ૩૪૬ ખંડ - મે સ્ત્રી-પુરુષોની ભીડ જામે અને પ્રભાવનામાં પતાસા, નાળીએર, વધારે ખપે માટે ઉપાશ્રય સારો કે જ્યાં પાંચ પચાસ માણસથી વધારે આવી જ ન શકે અને તે પણ જૈન વાણિયા જ, પણ વિદ્યાવિજ્યજીને વાણિયાઓની પ્રભાવનાની દરકાર જ કયાં હતી? એવી લાલચથી લોકોને વ્યાખ્યાનમાં ખેંચી લાવવાની વિદ્યાવિજયજીને જરૂર નહોતી. એમની વાણી જ એવી અપૂર્વ પ્રભાવના હતી કે જે તે સ્વીકારવા ધર્મક નાત જાતના ભેદ વિના તમામ લોકો દોડી આવતા. અને મુનિરાજના પ્રવચનો વંડામાં શરૂ થયાં. રોજ હજારે માનવીઓ-સ્ત્રીપુરુષ એનો લાભ લેવા ઉમટતાં. જે લેકને આ વંડામાં વ્યાખ્યાન સાંભળવા આવતાં અભડાઈ જવાનો ભય લાગતા તેઓનાં પગલાં પણ ધીમે ધીમે આ બાજુ પડવાં લાગ્યાં. મુનિરાજની આ શુભ પ્રવૃત્તિમાં મહારાવશ્રી, મહારાજ કુમારશ્રી. ' દિવાન સાહેબ અને બીજા અધિકારીઓએ સારો સહકાર આપ્યો હતો. ચાતુર્માસ માટેનું નિમંત્રણ જ શ્રી વિજયરાજજી સાહેબે મુનિરાજને આપ્યું હતું. રાજવીને માથે તે રાજકાજનાં અનેક કાર્યોનાં રોકાણ-ચિંતા જવાબદારી હોય છે. Uneasy lies the head that wears the crown. છતાં પણ તેઓશ્રી એમાંથી પણ સમય કાઢી વખતોવખત મુનિરાજને બોલાવી લાભ ઊઠાવતા. આ ચાતુર્માસ દરમિયાન વિદ્યાવિજયજીના ગુરૂદેવ શ્રી વિજયધર્મસૂરિજી મહારાજને અરાઢમો “પુણ્યતિથિ' મત્સવ કરાચીના ભૂતપૂર્વ મેયર શ્રી રૂસ્તમ સધવાના પ્રમુખપદે ઉજવાયો હતો. તેઓ એક ખાસ
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy