SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ ખડ ૭ મા અગત્યતાને થાડા પણ ખ્યાલ કરશે તે બ્લેઇ આ સંમેલનની શકશે કે આ કા કંઈ સહેલું નથી. એક બીજા સાધુએ એક બીજાને વંદન કરવાને તૈયાર નથી. પૃથ્યાપૃથ્યની માફક એક બીજાની સાથે આહાર પાણી કરવાથી પણ અભડાય છે; નથી. આવી રીતે ખીલકુલ છિન્નભિન્ન સાધુઓને, વગર ખેલ્યે, વગર સ્પષ્ટીકરણ કરે, એકદમ એકત્રિત કરવાના પ્રયત્ન થાય છે એ કેટલું એને કૈાઇ વિચાર કરે છે કે ? શિષ્ય ગુરૂને માનવા તૈયાર થય ગયેલા પાંચસા વગર હેતુ સમજાવે મેદાપણું સૂચવે છે " આ સંમેલન માટે જે મુખ્ય ભયનાં કારણે માનવામાં આવતાં હતાં તે તેમણે દર્શાવ્યાં હતાં. (૧) મુનિસંમેલન ભરીને શું અમુક ક્રાઇનું આધિપત્ય સ્વીકારવાના તા પ્રયત્ન નહિ થાય ? (૨) મુનિસ`મેલનના ખરાબર સમય ઉપર જ કાઇ પાતાને હ ખરા કરાવવા અમુક પાસેા ફેંકીને બધું ગબડાવી મારશે તે ? (૩) સ’મેલનમાં અમુક વિષયેા જ ચવામાં આવે અને અમુક વિષયા મૂકી દેવામાં આવે તે ? (૪) પાટણ અને જામનગરના ઝઘડાને નિકાલ મુનિસ‘મેલનમાં લાવીને તેને નિષ્ફળ અથવા તેાફાની વાતાવરણ ઉભું કરવામાં આવશે તેા ? સાધુઓની સંખ્યા વધતાં અને તેમનામાં જોઇએ તેવી આત્મ શુદ્ધ નહિં હોવાને કારણે ધીમે ધીમે પ્રથમ શિષ્યમેાહ જાગે છે અને તેને અંગે કેટલાક અનિષ્ટ તત્વને આશ્રય લેવાનું શરૂ થાય છે. r
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy