SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ ખંડ ૪ થા એમની આંખે કરૂણાભીની થતાં એ દૃશ્ય શી રીતે જોવાશે એ પણ એક પ્રશ્ન ઊભા થયા. પણ વતનવાસીઓની ઇચ્છા પ્રબળ હતી. એમની ભક્તિએ વિજય મેળવ્યું. એક દહાડે। ગુરૂદેવે ગોચરી માટે જવા આજ્ઞા આપી. વિદ્યાવિજયજીએ કહ્યું: ‘ હું આપની આજ્ઞા મસ્તકે ચઢાવું છું; પણ એક જ શરતે. ' ગુરૂદેવે પૂછ્યું: ‘ કયી શરત ? ’ 6 વિદ્યાવિજયજીએ વિનમ્રતાથી જવાબ આપ્યા: હું આજતા જ દહાડા ગાચરી માટે જઇશ. પછી નહિ જાઉં. ’ ગુરૂદેવે કહ્યું : · ફ્રીક આજ તા જઇ આવે.’ 6 અને વિદ્યાવિજયજી પેાતાના આત્મા ન્યાયવિશારદ શ્રી. ન્યાયવિજયજી મહારાજ સાથે માધુકરી લેવા માટે નીકળી પડયા. દેહગામના જૈતામાં કેટલાક વૈધમ પણ પાળતા હતા. વિદ્યાવિજયજીએ એક પણ ઘર ન છેડયું. લગભગ દોઢસા ઘરમાંથી ગેાચરી લઇ બધાને ધર્મલાભ આપ્યા. પણ હકીકત એમ બની કે દોઢસા ઘેરથી ગોચરી લીધી છતાં સાધુઓને પૂરી થાય એટલી ભિક્ષા ન નીકળી. બન્યું એમ કે બધા ઘરેામાંથી માધુકરી લેવાની હતી. બીજું કદાચ માધુકરી વધી જાય એની પણ ભીતિ હતી. વળી વિદ્યાવિજયની શરમાળ પ્રકૃતિ ! એટલે જલદી પાછા કેમ વળાય એવી પ્રબળ ઇચ્છિા.
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy