SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ હવે તે મોટા ગણાશે ! આ બધી ચિંતાએ દુર્યોધન કરમાઈ રહ્યા છે. લેકે અર્જુનના જયનાદમાં મસ્ત બન્યા છે ! અર્જુન રાધાવેધ કરીને આવે છે, દ્રૌપદીને તે પાંચેય પાંચ પાંડે જોઈ એ છે. પણ લેકની લાજથી એવું કેવી રીતે કહેવાય? એટલે દ્રૌપદી શરત પ્રમાણે અર્જુનના ગળામાં વરમાળા આરે પણ કરવા જાય છે. તે વરમાળા અર્જુનના ગળામાં પહેરાવે છે, પણ એ વરમાળા પાંચેય પાંડેના ગાળામાં એક જ સાથે પડે છે. સહુના આશ્ચર્યને કઈ પાર રહેતો નથી. લોકોને આવું અદ્ભુત દશ્ય જોઈ આશ્ચર્ય થાય છે. સભાજનો કંઈ વિચારે તે પહેલાં જ આકાશમાં દિવ્યવાણી થાય છે.... “હે સભાજને...! “પદની પુત્રી દ્રૌપદી આ પાચેય પાંડને પરણી છે તે યુક્ત જ છે! કોઈ મનમાં કશી જ શંકા લાવશે નહીં....” આ દિવ્યવાણી થતાં લોકોએ આકાશ સામે જોયું પણ કઈ દેવ દેખાયા નહીં. વાણી તો અવશ્ય ગેબી અવાજ જેવી જ હતી. | દિવ્યવાણીને સાર એ જ હતો કે આ દ્રૌપદીના પાંચ પતિમાં કંઈક દિવ્ય સંકેત છે. કુંતીએ વાણીને સાંભળીને તરત જ કહ્ય... “હાશ ! ચાલે મારે તો એક જ પ્રસંગે પાંચ પ્રસંગ ઉકલી ગયા. હવે બીજા કેઈ પુત્ર માટે મારે કન્યાની જરૂર રહી નથી. ” કુતીની નિશ્ચિતતા અને નિશ્ચિતતાથી પેદા થતે આનંદ સમજી શકાય તે હતે. પાંડુ તે આ પાંચેય પુત્રના ગળામાં માળા જોઈને અને દિવ્યવાણી સાંભળીને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા છે! અને તે ખૂબ જ
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy