SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ - ક્રમાંક-૧૧ • પ્રવચનસાર 1 “મહાભારત” જીવનની વાસ્તવિક્તા સમજવા માટે એક અનન્ય ગ્રંથ છે. મહાભારત જીવનને એક શાણપણ શીખવાડે છે કે કોઈપણ વ્યક્તિમાં રાગથી સિમીત થઈ જવું કે કેઈ પણ વ્યક્તિથી શ્રેષથી દૂર થઈ જવું એ એક ભૂલ છે. સાચી વાત એક જ છે કે જગતની આ તમામ વ્યક્તિઓ સાથે વૈરાગ્યથી રહો.. . રાગ મુંઝાવે છે ઠેષ મુરઝાવે છે. માત્ર વૈરાગ્ય જ માનવને પ્રસન્ન રાખે છે. 1 જે તમારા જીવનનું કોઈ લક્ષ્ય જ ન હોય તે તમારે જીવવાની જરૂર પણ નથી. 1 જીવનનું જે કઈ ભવ્ય લક્ષ્ય તમે નક્કી કર્યું જ હોય તો તમારે માતથી ડરવાની જરૂર નથી. કારણ કે લક્ષ્યની સિદ્ધિ અનેક જન્મ થાય તો પણ થયા વિના નહીં રહે. . * : Yર ગમે તેવી કલા કેમ ન હોય ? પ્રત્યેક કલાની પારંગ તતા મેળવવાને એક જ સિદ્ધાંત છે-“એકાગ્રતા કેળવે.” 1 તમારી પાસે એકાગ્રતા છે તો તમે જગતની કેઈપણ કલા મેળવી શકશે, તમારામાં એકાગ્રતા નથી તે જગતની કેઈપણ કલા શીખવાથી તમને ફાયદો થવાને નથી.
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy