SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ વાળાની વાત કરી મરવાની ય રીત તે હોય ને ! ???? એક ભાઈને જીવનથી કંટાળો આવ્યો. આપઘાત કરવાને નિશ્ચય કર્યો. મરવાની બધી રીતો અઘરી લાગી. અંતે ઘરના ઓરડામાં જ બારણા બંધ કરી ફસે તૈયાર કર્યો...ઓરડામાં પહોંચી ગયા....ઘણીવાર શેાધ કરતાં ઘરવાળાઓ ઓરડામાં આવી પહોંચ્યા. દશ્ય જોઈને બધા તાજુબ...પેલા ભાઈ લટકી રહ્યા હતા.... સ્વજનેએ પૂછયું-“આ શું કરે છે?”.... “દેખાતું નથી? આપઘાત કરું છું”.... સ્વજનો પૂછે છે–“પણ, આપઘાતની આ રીત છે...? દેરડું તો કમર પર છે. તમે અડધોઅડધ થઈને લટકી રહ્યા છે.....આ શું કર્યું છે...?” પેલાએ હેરાન થઈને કહ્યું-“એ તો મનેય ખબર છે. મરવું હોય તો ગળામાં ફાંસ નાંખવો જોઈએ. મેં ય પહેલાં એમ જ કર્યું હતું ને...?!” સ્વજનો-“તો પછી આ શું થયું ??”.... પિલે કહે-“ગળામાં ફાંસો નાંખતા પાર વિનાની મુંઝવણ થઈ એટલે જરા ફાસો ઢીલે કર્યો. અને આવું થયું.
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy