SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ : ૮ સ્વાધ્યાય. * * * ( . . મુનિ એટલે આજ્ઞાપ્રધાન-તપઃસ્વાધ્યાયનિરત. તપ અને સ્વાધ્યાય જેના જીવનમાં શ્વાસ અને ઉછુવાસ બની ગયા હોય એ જ મુનિ * દીક્ષા લેની સાથે જ આ બે ય ગ દિનપ્રતિદિન. વિશેષ આનંદપ્રદ બનતા રહેવા જોઈએ. ' પિતાની શક્તિ કેટેલી ગાથા ગોખવાની છે? તેને. એક દિવસ ક્યાસ કાઢી લેવું જોઈએ. જે વિશિષ્ટ કેટિની. શક્તિ હોય તે જ પાંચ કે વધુમાં વધુ દસ ગાથા. ખવી જોઈએ. રોજની ૨૫–૫૦ ગાથા ગેખનાર વ્યક્તિ જે પાછળથી તેની આવૃત્તિ ન કરી શકે તે ઘણું ગોખેલું નિરર્થક બની જાય છે. જે ગમ્યું હોય. તેને ઓછામાં ઓછા દસ વર્ષ સુધી–દર અઠવાડિયે ત્રણ વારના નિયમપૂર્વક પાઠ કરવો જોઈએ. આથી ઘણું ગોખવા કરતાં જ ડું ગેખીને ઘણો પાઠ કરવાની નીતિ અપનાવવી જોઈએ. છે જેનામાં. ગોખવાની શક્તિ ઓછી હોય તેણે પણ દિવસમાં ઓછામાં ઓછા ચાર કલાક શેખવું તે જોઈએ ભલે પછી ચાર કલાકે અડધી જ ગાથા ગોખાય. હદયના
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy