SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૫૬ ] શ્રી કરવિજયજી સંબંધમાં અખત્યાર કરવાનું તેના કહેવાતા સંચાલકોને સૂઝતું નથી. પ્રભુકૃપાથી તે સૂઝે ત્યારે ખરૂં. [ જે ધ. પ્ર. પુ. ૪૮, પૃ. ૨૩૧] આપણું વ્યકિતગત અને કૈટુંબિક જીવનને સારી રીતે ટકાવી રાખવા સાદાઈ અને સંયમતપને આદરવાની ભારે જરૂર ૧ ક્ષણભર આપણે પૂર્વની જાહેરજલાલી અને આધુનિક અવનતિનો ઊંડા ઉતરી બારીક વિચાર કરી મુકાબલો કરી જોવાથી અત્યારે થવા પામેલી અવનતિનાં ખરાં કારણ અને તેને સુધારી લેવાના ઉપાય સૂઝી શકશે. ૨ આંધળુકિયા કરતા રહી અનિષ્ટ જૂની રૂઢિઓને જ વળગી રહેવાથી આપણે ઉદ્ધાર થઈ નહીં શકે. એટલે હવે પ્રકાશમાં આવી સત્ય અને હિતકર માર્ગ લાગે તે જ આદરો અને ખરા ટેકીલા બની અન્ય ભાઈબહેનને પણ સત્ય અને હિતકર માર્ગ જ આદરવા ગ્ય ઉત્તેજન આપે. ૩ ગમે તે ભેગે જૂની રૂઢિને જ વળગી રહેવાથી આપણે કેટલું બધું ગુમાવ્યું છે તેને વિચાર કરી હવે તેવી અનિષ્ટઅહિતકર જૂની રૂઢિઓને તિલાંજલી આપે. ૪ જેથી આપણું, કુટુંબનું અને સમાજનું હિત સચવાય એ જ સમયેચિત માર્ગ આપણે વિનાસંકોચે આદર અને તેમ કરવા અન્યને પ્રેરણા મળે તેમ વર્તવું. ૫ શેડે ઘણે ઘસારો ભેગવીને પણ કુટુંબકલેશ દૂર થાય તેમ કરવું. -
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy