SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૩ : મુ ર૦૭ ] ૧. મિથુન સેવન કરનાર મોજૂફમ (બેઇદ્રિય) જીવને હણે છે, એવાં જ્ઞાનીનાં વચનની પ્રયત્નપૂર્વક પ્રતીતિ કરવીમાનવાં. બ્રહ્મચર્ય–શીલ પાળનાર તેટલા જંતુઓને અભય આપનાર નીવડે છે, એ વાત આથી સિદ્ધ થાય છે. ૯૨. સ્ત્રી-પુરુષના મૈથુનથી અસંખ્યાત સંમૂછિમ પંચુંદ્રિય મનુષ્ય જીવે ઉભવે છે, એમ પન્નવણું સૂત્રમાં પરમાત્મા પ્રભુનું પ્રમાણભૂત વચન છે. ૩. સ્ત્રી-પુરુષના મૈથુનથી શુક–વીર્ય અને શાણિત-ધિરના સંગે ઉત્કૃષ્ટ નવ લાખ પ્રમાણ ગર્ભજ પંચેન્દ્રિય મનુષ્ય જીની ઉત્પત્તિ થાય છે. જેમાંથી પ્રબળ આયુષ્યવાળા ૧–૨– ૩ જીવ બચી જાય છે–રહે છે, શેષ જીવો એવી જાય છે. વિવેકથી બ્રહ્મવત પાલક ઉક્ત સર્વ જીવોને અભયદાતા ઠરે છે. ૯૪. મદ્ય-મદિરા, મધુ–મધ, માંસ અને માખણમાં તેના રંગ જેવા રંગના અસંખ્યાતા જંતુઓ ઉપજે છે–પેદા થાય છે. ૫. અપકવ, પકવ અને રંધાતા એવા માંસમાં સદા સૂફમ જીપત્તિ છે. ૯. આ પ્રમાણે સમજી ઉક્ત ચારે મહા વિગતે અભક્ષ્ય ગણું તજી દેવી ગ્ય છે. તે ઉપરાંત બાવીશ અભક્ષ્ય અને બત્રીશ અનંતકાયનું સ્વરૂપ સૂક્ષ્મ રીતે સમજવા ગ્ય છે. વ્રતધારી શ્રાવક-શ્રાવિકાએ તે સર્વને ત્યાગ કરવો જ જોઈએ. ૭. જિનશાસનની વૃદ્ધિ કરનારું અને જ્ઞાનદર્શન ગુણને દીપાવનારું એવું દેવદ્રવ્ય (દેવાધિદેવની ભક્તિ અર્થે સમર્પિત કરેલ જંગમ કે સ્થાવર મિલકત) જે શુભાશય વિવેકપૂર્વક
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy