SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૦૬ ] શ્રી કપૂરવિજયજી ઇષ્ટ સુખ મળી શકતું જ નથી એમ પ્રગટ બેલે તે; કાયશુદ્ધિ શુદ્ધ ધર્મ—ધી વિના કાઇને કાયાથી પ્રણામ કરે નહિ. આ ત્રણ શુદ્ધિવડે સમકિત શુદ્ધ-નિર્મળ થાય છે. ૮૭. શંકા-વીતરાગ પ્રભુનાં વાક્યમાં સ ંદેહ, કાંક્ષા-કુમતની વાંચ્છા, વિતિગિચ્છા-ધર્મના ફળના સંદેહ, મિથ્યાત્વીની પ્રશસા અને સંસ્તવ-મિથ્યાત્વીના પરિચય–આ પાંચ સમકિતને મલિન કરનાર દૂષણેા છે. ૮૮. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભાક્તા છે, મેાક્ષ છે અને મેાક્ષના પ્રાપ્ત કરવાના ઉપાય પણ છે–એ છ સમક્તિના સ્થાન છે. ૮૯. ઉપર કહેલા ૧૯ ઉપરાંત ચાર પ્રકારે સહણા, ત્રણ લિંગ, દશ પ્રકારે વિનય, આઠ પ્રકારના પ્રભાવક, પાંચ પ્રકારે ભૂષણ, છ પ્રકારે જયણા, છ પ્રકારે આગાર, છ ભાવના મળી સડસડ પ્રકારે સમકિતના મેટલ વિચારવા યેાગ્ય છે. સમકિતના અથી જનાએ “સમકિતના સડસઠ મેલની સય” ના પરમાર્થ વિચારી ઉચિત વિવેક ધારવા ચૂકવું નહિ. સર્વમાં સકિત જ સારભૂત છે, તે વિના બધું ખાટું છે એમ વિચારી પ્રથમ તેની પ્રાપ્તિ માટે જ વિશેષ પ્રયત્ન કરવા-સેવવા ઘટે છે. ૯૦. ઉપરાષ્ત શુદ્ધ-પવિત્ર સમકિત વગેરેની પ્રાપ્તિવાળા સુસાધુ સમીપે શુદ્ધ સામાચારી સાંભળે છે તે શ્રાવક કહેવાય છે. સમ્યગજ્ઞાન વિના વિવેક પ્રગટે નહિ, માટે સમ્યગ્ જ્ઞાનાથે સુસાધુ સમીપે વિનયપૂર્ણાંક ધર્મ સાંભળવે.
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy