________________
( ૪ )
નાની મેાટી પઢવીના કે અન્ય કોઇ જાતની મર્યાદાના બંધન હાય જ શેના? પ્રાકૃત જનતાને ભૂતકાળના બનાવા કરતાં પેાતાના સમયના ઉદાહરણા વધુ ઉત્તેજના અર્પે છે એ હેતુ ધ્યાનમાં રાખી સદ્દગત મહાત્મા શાંતમૂર્તિ મુનિશ્રી કપૂરવિજયજીના જીવન પરત્વે જે કંઇ સામગ્રી જુદી જુદી વ્યક્તિએદ્વારા પ્રાપ્ત થઇ છે એ પરથી અ કાડા મેળવી અત્રે સ ંક્ષિપ્ત વૃતાન્તરૂપે આલેખવાના પ્રયાસ સેવ્યા છે. બાકી તા યાગીઓના જીવનની અન્ય બાબતા કરતાં તેમના આચરણમાં રહેલી નિલે` પતા રૂપ સારભ જ સચાટ ઉદાહરણરૂપ છે. એની તેજસ્વિતા એટલી જ્વલંત હાય છે કે અને નથી અગત્ય રહેતી ર'ગબેરંગી વાઘાની કે અલંકારિક એપની.
‘ વ ’ રૂપ ત્રિવેણી—
< વળા ’ જેવા નાનકડા ગામમાં શા. વાલજી નાગજીનુ ઘર ખાનદાન ગણાતું. વાલજી શાહને હીરૂમા નામની ઘરરખુ પત્ની હતા. વ્યાપારી જિંદગી છતાં વૈદકનું જ્ઞાન ને નાડી–પરીક્ષા વાલજીભાઇ ધરાવતા. એ કાળે આજના જેવા ધનલેાભ નહાતા તેમ ડોકટરા કે તેમના વિવિધ પ્રકારી એજારેા ગ્રામ્યજનતાથી ઘણા ઘણા દૂર હતાં. નાડીપરીક્ષા એ દર્દ પારખવાનું મુખ્ય સાધન મનાતું. વૈદકના ધંધા એટલે પરમા ષ્ટિભ[ વ્યવસાય-એ દ્વારા ધનકમાણી નામની જ ગણાય. આમ છતાં વૈદકીય ઉપચારમાં વાલજી શાહ એવા નિષ્ણાત કે એમની દવા આજારી લેવા માંડે કે રાગ પલાયન થઈ જાય. એથી તા વાલ શાહ વાલા વૈદ્ય ’ તરિકે સુવિખ્યાત થયા હતા. તેમને અમીચઢ તથા ઠાકરશી નામે એ પુત્ર થયા. ચરિત્રનાયક કુંવરજી (મુનિશ્રો કપૂરવિજયજીનું સંસારીપણાનું નામ) પિતા