SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૦૦ ] શ્રી કપૂરવિજયજી કળે છે એમ સમજી કઈ પણ પ્રકારના કુવ્યસનથી સદંતર દૂર જ રહેવું, કારણ કે તેમની તેવી આજ્ઞા છે. ૮. માંસ, દારુ, ચોરી, જુગાર, શિકાર, પરસ્ત્રીગમન અને વેશ્યાગમન એ સાતે કુવ્યસને અતિ નિંદ્ય, અપયશકારી, કલેશકારક અને દુર્ગતિદાયક, ઉભય લેકવિરુદ્ધ હોવાથી સદા સર્વદા વર્યું છે. ૯. જ્ઞાની જનો સુયોગ પામી, સાદર હિતોપદેશ સાંભળી, તે હૈયે ધારીને કોઈ જીવને દુઃખ કે અસમાધિ ઉપજે એવું અનિષ્ટ આચરણ ન કરતાં, જેથી સુખસમાધિ ઉપજે એવા સદાચરણ સેવવામાં જ સદા લક્ષ રાખવું ૧૦. રાત્રિભેજન, જમી કંદ, રિંગણ–વેંગણ, તુચ્છ અને અજાણ્યા ફળ, બળ અથાણું, વાસી ભેજન, કાચા ગોરસદૂધ, દહીં કે છાશ સાથે કઠોળ ખાવું, લગભગ વેળાએસૂર્યાસ્ત સમયે વાળુ કરવું, દિવસ વિણઊગ્યા શિરાવવું-એ સઘળાં વાનાં વાક્ય છે; તેમ જ જીવાકુળ વસ્તુ, ચલિતરસ– બગડી ગયેલ ઘી, દૂધ, મે, મીઠાઈ વિગેરે પદાર્થ, બે રાત્રિ ઉપરાંત રાખેલું દહીં, ત્રણ દિવસ ઉપરાંતની છાશ, કાચું મીઠું, ગન્યા વગરનું (અણગળ) પાછું વગેરે વસ્તુઓ હાનિકારક જાણુને ધર્મના અથજનેએ ખાસ જેવા છે. ૧૧. ફાગણ ચોમાસાથી માંડી કાર્તિક માસી પર્યન્ત ખજૂર, ખારેક પ્રમુખ જીવાકુલ મે, આદ્રા નક્ષત્ર પછી કેરી, કાચી ને વિદેશી ભ્રષ્ટ ખાંડ વિગેરે વસ્તુઓ દયાળુ સજજનેને ભક્ષણ કરવા ગ્ય નથી. ૧૨. આખા દિવસમાંથી બને તેટલો વખત બચાવીને
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy