SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૩૪ ] શ્રી કપૂરવિજયજી ૧૧. પરને શિખામણુ દેવામાં કઇક શૂરાપૂરા હોય છે; પેાતાની ભૂલ સમજીને સુધારનાર તેા કાઇક વિરલા જ દેખાય છે. ૧ર. પ્રત્યક્ષ ગુણવાદી છતાં પરાક્ષ નિંદાકારી માણસ શ્વાનની જેમ પરિહરવા ચેાગ્ય છે; કેમકે એમ દ્વિધાભાવ રાખનાર પ્રગટ માયા-મૃષાવાદી જ ઠરે છે. કહેવું કંઇ અને કરવું કંઇ એવા માયા-મૃષાવાદ જેવું એકે પાપ નથી. ૧૩. ધર્મીની જ કૃપાથી સર્વ સંપત્તિ પામ્યા છતાં જે મૂઢ જન તેના જ અનાદર કરે છે તેવા સ્વામીદ્રોહી જીવનું ભલું શી રીતે થઇ શકશે ? ધર્મની અવગણના કદાપિ ન કરવી. ન ૧૪. ક્ષમાવત, દાનેશ્વરી ને ગુણગ્રાહી એવા સ્વામી જેમ ભાગ્યે જ મળે છે તેમ જ સેવક પણ સર્વાનુકૂળ, શુદ્ધ-ચેાખા અને કાર્યદક્ષ ( કુશળ-ખાહેાશ ) ભાગ્યે જ મળે છે. ૧૫. સારાસારને યથાર્થ સમજનાર ( પરીક્ષક ) સ્વામી મળવા મુશ્કેલ છે તેમજ સેવક પણ આજ્ઞાનુવતી અને સ્મરણુ શીલ મળવા મુશ્કેલ છે. ૧૬. જે રાજા રક્ષણાદિક ગુણવડે પ્રજાનું રજન કરી ન શકે તે કેવળ નામના જ રાજા કહેવાય છે. ખરેા રાજા પ્રજાના દિલનું રંજન નિજગુણવડે કર્યા વગર રહે જ નહીં. ૧૭. કેટલાક સુપુત્રા પેાતાનાં સચ્ચારિત્રથી પેાતાના પિતાથી પણ વધી જાય છે. ૧૮. સત્સંગથી ભવ્ય જીવ ગુણવાન થાય છે અને શુવત ઉપર સહુ અનુરક્ત થાય છે.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy