SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ ૨૧૫ ] સરી ચાલવાથી યુવક બંધુઓ! તમારામાં અધિકાધિક સદ્દગુણે આવશે, પણ તેમનાથી અતડા ને અતડા રહેવાથી તે તમે તેવા સદ્દગુણ મેળવવા ભાગ્યે જ બનશે. શુદ્ધ દેવ, ગુરુ ને સંધ–સાધમી જનની અતિ આદરપૂર્વક સેવા–ભક્તિ કરવાથી, તેમની સ્તુતિ-પ્રશંસા કરવાથી તેમના જેવા ઉત્તમ ગુણે તમારામાં સહેજે સંક્રાન્ત થઈ શકશે. જેમ બને તેમ દઢ ટેકથી શ્રાવક ગ્ય પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રતાનું યથાવિધિ પાલન કરવા ઉજમાળ થાઓ. કુશ્રદ્ધા કે અશ્રદ્ધારૂપ મિથ્યાત્વ–મેલને સર્વથા ત્યાગ કરે. ભક્ષ્યાભઢ્ય, પયાપેય, ગમ્યાગમ, હિતાહિતનો સમગ્ર પ્રકારે વિવેક રાખતાં શિખો. બાવીશ અભક્ષ્ય ને બત્રીશ અનંતકાયને સમજીને તેને તજો. વિદેશી દવા ને અભક્ષ્ય આસ (પીણાં) તજે. પરસ્ત્રીગમન ને વેશ્યાગમન તજે તથા ચેરી, જુગાર ને સટ્ટાને છંદ(ટેવ) તજે. તમે પોતે ઉત્તમ જ્ઞાની ને સુશીલ જનેને સમાગમ કરી ખરા શ્રાવક એગ્ય ગુણ મેળવો. જ્યાં સુધી તમે પોતે ધર્મપ્રાપ્તિને યોગ્ય પાત્રતા મેળવવામાં પ્રમાદ કરશે ત્યાં સુધી તમારી જાતને સુધારી શકશે નહીં, તે પછી બીજા તમારા મિત્ર-સ્વજનાદિકને ક્યાંથી સુધારી શકશો? સ્વદેશ, સમાજ ને શાસનની સેવા કરવાની તમને હોંશ હશે જ, પણ તેને સફળ કરવા માટે ઉપર જે દિશા–માર્ગ બતાવેલ છે તેને ખૂબ લક્ષ્યપૂર્વક સમજી, આદરવા સદા ઉત્સુક બનો! [જે. ધ. પ્ર. પુ. ૪૦, પૃ. ૭૮.]
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy