SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ ૧૪૯ ] લજાવત-લાજ-શરમવાળા-મર્યાદાશીલ હાય તે પેાતાનુ પ્રતિજ્ઞા-વચન સંભારો રાખીને સાચવે છે, જાતિવંત ઘોડાની જેમ સુમાર્ગે ચાલે છે-ઉન્માર્ગે ચાલતા નથી, તેથી પ્રથમ ગયેલું-ખાવાયેલું રાજય પણ પાછું વાળી શકે છે. વળી માતાની જેમ કુળમર્યાદા મુજબ લાજ સાચવે છે, તેમ લજજાળુ માણસ યથાયોગ્ય વ્રત-નિયમ લડીને સાચવે છે, તે વ્રત-નિયમને ડિત કરતા નથી; પણ ખરાખર લક્ષ રાખીને તેને સાચવે છે–નિભાવે છે. જેવી રીતે પેાતાના ભાઇ ભવદેવની લાજ-શરમ કે દાક્ષિણ્યતાથી ભાવદેવે પણ ગુરુ સમીપે દીક્ષા ગ્રહણ કરી, ( પ્રથમ દ્રવ્યથી અને પછી નાગોલાના ઉપદેશથી ભાવથી ) સાધુ ચેાગ્ય વ્રત-નિયમ પાળ્યા હતા—શેાભાળ્યા હતા, તેમ લજ્જા— મર્યાદા અને દાક્ષિણ્યતાવાળા સજ્જને નિજ કર્તવ્યપરાયણ રહી અંતે સકળ ગુણથી અદ્યકૃત અને છે. પ્રાપ્તિ માટે જે કરવાની જરૂર સમાવેશ થાય સર્વજ્ઞ વીતરાગેાક્ત સત્ય ધર્મની ઉત્તમ એકવીશ ગુણના અભ્યાસ કરી સેવન જણાવી છે તેમાં રૂડા લજ્જા ગુણને પણ છે. આ ગુણુ બીજા અનેક ગુણને ખેંચી લાવે છે તેથી જ સર્વજ્ઞ ભગવાને તેની સાર્થકતા, આવશ્યકતા અને ઉપયેાગિતા માટે ભાર મૂકેલે છે. તેમ છતાં ધૃષ્ટતાધારી સ્વચ્છ ંદતાથી કાઇ તેના અનાદર જ કરે તેા તે મંદભાગી સત્ય ધર્મ રત્નની પ્રાપ્તિથી એનશીબ રહી જવા પામે છે. કદાચ જડવાદીએને આ ગુણુ નજીવેા લાગતા હશે; પરંતુ તે તેવા નજીવા નથી જ. તે
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy