SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૨ ] શ્રી કપૂરવિજયજી ૩ કષ્ટ વખતે મિત્રની પરીક્ષા થઈ શકે છે, શૂરવીરની પરીક્ષા રણસંગ્રામ વખતે થઇ શકે છે, શિષ્યની યા ચાકરની પરીક્ષા વિનય વખતે થાય છે અને દાનીની પરીક્ષા દુષ્કાળ વખતે થાય છે. ૪ સ્ત્રીના વિયાગ, સ્વજનના અપવાદ, માથે રહેલું કરજ, કૃપણુની સેવા-ચાકરી અને નિર્ધન અવસ્થામાં સ્વજન મેલાપ. એ પાંચ વાનાં અગ્નિ વગર કાયાને ખાળે છે. (જીવને શલ્યની જેમ સાલે છે.) ૫ કાગડામાં શૈાચ (પવિત્રતા), જૂગારીમાં સત્ય, સર્પમાં ક્ષમા, સ્ત્રીમાં કામે પશાંતિ, કાયરમાં ધૈર્ય અને મદ્યપાન કરનારમાં તત્ત્વચિંતા જેમ અસ ંભવિત છે તેમ રાજા કેઇને કાયમી મિત્ર હાય એવુ કાણે દેખ્યુ` કે સાંભળ્યું છે ? એ વાત સંભવિત જ નથી. ૬ શાસ્ત્ર ઉપર એકનિષ્ઠા ( દૃઢ શ્રદ્ધા ), શાસ્ત્રના સુગમ મેધ, હુશિયારી, પ્રિય પશ્ચ અને સત્ય વાણી, વખતસર કામ કરવાની ટેવ અને અપૂર્વ બુદ્ધિબળ એ ગુણેા વ્યવહારમાં ઘણા ઉપયાગી છે. ૭ મૂનિ મૂર્ખ સગાતે અને પડિતાને પંડિત સંગાતે એમ સરખે સરખાની પ્રીતિ હાય છે. ૮ કષ્ટ વખતે પણ ધૈર્ય ન તજવુ, કેમ કે થૈ થી જીવ કષ્ટને તરી શકે છે. ૯ દુનિયામાં ( પાત્ર ) દાન જેવા કોઇ નિધિ નથી, લેાલ સમાન કેાઇ શત્રુ નથી, શીલ સમાન કાઇ ભૂષણ નથી અને સતાષ સમાન કેાઈ ધન નથી.
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy