________________
લેખ સંગ્રહ
[ ૨૬૧ ]
નહિ. એ કાળી વસ્તુઓ એકઠી કર્યાથી એક ધેાળી વસ્તુ ઉત્પન્ન થતી નથી, એ રીતે કાંઇ વસ્તુસ્થિતિ સુધરતી નથી.
૯ આપણે આપણી દિવ્યતાનું ભાન રાખીએ, મધ્યબિન્દુથી ખસીએ નહિ, સાત્ત્વિકવૃત્તિ રાખીએ, સત્યના સાક્ષાત્કાર કરીએ તેા કાંઇ જ હાનિ થાય નહિ.
૧૦ સચ્ચિદાનંદ ને શયતાન એ એને કદી પણ સાથે ભજી શકાય નહિ. દોષષ્ટિ તત્ત્વે જ ગુણ આવે.
૧૧ અદ્વેષ એ યાગનું ખાસ અંગ છે, એમ સમજી રાખવુ.
ઇતિશમ્.
[ જૈ. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૩૬૪. ]
( ૬ ) આત્મસાક્ષાત્કાર કરવા
સ્વાર્થ ત્યાગની જરૂર
નહિ જ રહે. તમે જગ
૧ એક મ્યાનમાં બે તલવાર તમાં સુખા ભાગવા ને તે સાથે સત્યને સાક્ષાત્કાર કરવા ઇચ્છે
એમ બનનાર નથી.
૨ ભાગ આપ્યા વગર સત્યની પ્રાપ્તિ થતી નથી.
૩ ઇશ્વરત્વ પ્રાપ્ત કરવા માટે અહુ ભાવ બંધ થવા જ જોઇએ, અહંતા મમતા છૂટતા જ ઇશ્વરતા આવે.
૪ જે લેાકેા તમને ઉન્નત કરી ન શકે તેની સાથે કદી પણ ક્શે નિહ. ૐકારને જાપ વિસરશે નહિ.
૫ અંત:કરણને નિ`ળ કરા, હૃદય ચાખ્ખાં કરા, એટલે જગતનું સર્વ જ્ઞાન તમારામાં આવશે.