SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮૮ ] શ્રી કપૂરવિજયજી ,, શું કરીએ ? “ એ તા ભેશના શીંગડાં ભેશને ભારે, ” ખરા જૈન એટલુ બેલીને બેસી ન રહે, પણ કેવળ હિતબુદ્ધિથી તેવા મુગ્ધજનાને તેમની ભૂલ શાન્તિપૂર્વક સમજાવી, તેમને ખરી દિશા–માનું ભાન કરાવી, ખરે માર્ગે વળે. આવુ ઋતુ ડહાપણ જો તે વાપરી ન જાણે-ન શકે તા તા પછી સિવ જીવ કરું શાસનરસી. ઇત્યાદિક સૂક્ત વચને પ્રલાપમાત્ર જ લેખાય. એ ઉત્તમ વચનાને સાર્થક કરનારા 46 "" ઉત્તમજના જેમ પૂર્વે થયા છે તેમ અત્યારે પણ એ વચનનુ રહસ્ય સારી રીતે સમજી, તેમાં પૂર્ણ શ્રદ્ધા રાખી, શુદ્ધ નિખા લસ ભાવથી તેને આદર-અમલ કરનારા મહાનુભાવે હાઇ શકે. સર્વ જ્ઞ-વીતરાગભાષિત વિનયમૂળ શાસનને જેએ સાક્ષાત્ સેવે-આદરે છે, અન્ય ભવ્યાત્માએ તેને અધિક આદરે એવા સદુપદેશ આપે છે અને જેએ તેની અનુમાદના-પ્રશંસા કરે છે તે ખરેખર ધન્ય-કૃતપુન્ય છે. અરે ! તેમની નિ'દાથી જે દર રહે છે તેઓ પણ ધન્ય છે. જેએ ઇતિશમૂ. [ જૈ. ધ. પ્ર પુ. ૩૬, પૃ. ૨૧૧ ] ઇર્ષા–અદેખાઇને તજવા અને સ્પર્ધા ગુણને આદરવા યત્ન કરો. કાઇ સુખી સદ્ગુણી ગૃહસ્થ કે સાધુની સુખસાહેબી કે માન–પ્રતિષ્ઠા દેખી, તેની ઇર્ષ્યા કે અદેખાઇ કરવી એ ભારે હલકુ–નબળુ કામ છે. એ બહુ નઠારા અવગુણુ છે. બીજાનું
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy