SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬૬ ] શ્રી કપૂરવિજયજી ઉત્તમ સહુ ક જાય, કુળના સહુ ધ જાય, ગુરુજનની શ જાય, કામના ઉમગથી; ગુણાનુરાગ દૂર જાય, ધર્મપ્રીતિ નાશ થાય, રાજથી પ્રતીત જાય, આત્મબુદ્ધિ ભંગથી; જપ જાય તપ જાય, સંતાનાની આશ જાય, શિવપુરના વાસ જાય, વેશ્યાના પ્રસંગથી. ઝ 66 "" પરસ્ત્રીલ પટ જના આ ભવ મીઠા પરભવ કોણે દીઠા ? ” એમ નાસ્તિકની જેમ માનનારા, માતેલા સાંઢની જેમ મેાકળા સ્વચ્છ ંદપણે ફૅ છે. આવા ઉભયલેાકવિરુદ્ધ કૃત્યથી તે પામર જીવા પેાતાના કુળને કલંકિત કરે છે, અને હરાયાં ઢારની જેમ અહીંતહીં ફ્રી, જ્યાં ત્યાં દુનિયાના માર ખાઇ અંતે કમાતે મરીને દુર્ગતિમાં જાય છે. પરપુરુષમાં લુબ્ધ થયેલી કુલટા નારીના પણ એવા જ ારા હાલ થાય છે. કહ્યું છે કે— પાપ અધાયે રે અતિ ઘણાં, સુકૃત સફળ ક્ષય થાય, અબ્રહ્મચારીનુ ચિતવ્યુ', કદી ય સકળ નવ થાય; પાપસ્થાનક ચાથુ` વજ્જુએ, ” એમ સમજીશાણાં ભાઇબહેનાએ સીતા, રાજીમતી, સુદર્શન શેઠ અને સ્થૂળભદ્રની પેઠે બહાદુરીથી બ્રહ્મચર્ય કે શીલરત્નને પોતાના પ્રાણની જેમ યત્નથી સાચવી રાખવુ જોઇએ. જેથી “ મંત્ર ફળે જગ જસ વધે, દેવ કરે રે સાનિધ્ય; બ્રહ્મચર્ય ધરે જે નરા, તે પામે નનિધ પાપસ્થાનક ચાથું વર્લ્ડએ. ”
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy