SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪૬ ] શ્રી કપૂરવિજયજી અમૃત રૂપે પરિણમેલ હાય તેા તેથી વૈરાગ્ય-સંયમ-ચારિત્રરૂપ મૂળ કાળે કરી પ્રભવે છે જ, એમ સમજી સુજ્ઞજનાએ ઉભયમાંના એકેના અનાદર કરવા ઘટતા નથી; કેમકે એ ચક્રવડે જ રથ ચાલે છે. ઇતિશમ્ [ રે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૨૩૩ ] = પ્રશ્નાત્તર રૂપે-ગેય સંવાદ ( લાવણી—સુ સજ્જન સંધ્યા સમયે સેલને સારુ-એ રાગ. ) રમણ—સુણ માંધવ મારા પ્રશ્ન એક છે મારે; છે સર્વ ધર્મ પણ કચે ધર્મ મહુ સારે? સુબુદ્ધિવાહ ! મિત્ર તને છે ધન્ય પ્રશ્ન એ પ્યારા; પૂછ્યાના વખત પણ ધન્ય ધન્ય અવતારા. મેં સાંભળ્યું સદગુરુ મુખે ધર્મ વ્યાખ્યાને; અતિ ન્યાયનીતિ ભરપૂર કહ્યો ભગવાને સ્યાદ્વાદામૃત અનેકાન્ત નયે સુખકારી; તે જૈનધર્મ છે. શ્રેષ્ઠ જાઉં મલિંહારી. જ્યાં દયા સત્ય ઉપયાગ વસ્તુ સ્વસ્વભાવે; છે વિનયમૂળ જેથી શિવસંપત્તિ પાવે. રમણ—કહીએ સુદેવ કાને કઇ મુદ્રાએ ? સુબુદ્ધિ—જિનવર દેવાધિદેવ શાન્તમુદ્રાએ. રમણ—ગુણ કોણ ?
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy