SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪૨ ] શ્રી કપૂરવિજયજી શ્રાવક કહેવાય છે. ખરી અટલ શ્રદ્ધા, ખરા વિવેક અને ખરી કપટ વગરની કરણીવડે જ શ્રાવક વખણાય છે. જેનામાં ખરી શ્રદ્ધા, વિવેક અને આચાર ન જ હાય. તે તા ફક્ત નામના જ શ્રાવક કહેવાય. શ્રાવક યેાગ્ય વ્રત-નિયમેાથી પ્રાણાન્ત પણ નહિ સ્ખલિત થનાર પરમ શ્રાવક કહેવાય છે. આ વાતા શ્રાવિકાને પણ લાગુ પડે છે. આવા સ્વધમી ભાઇબહેના પ્રત્યે અવિહડ પ્રેમ પ્રગટાવવા જોઇએ. ઇતિશમ્ [ જૈ. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૨૦૫] વિનય–વશીકરણના અનેક પ્રકાર, આઠ પ્રકારે ગુરુજનાના વિનય કરવા કહ્યો છે— ૧ તેમને આવતાં દેખી ઊભા થઇ જવું, ૨ તેમના સન્મુખ જવું. ૩ બે હાથ જોડી મસ્તક લગાડી નમવુ ૪ બેસવા માટે પેાતાનું આસન આપવું-કવું. ૫ તેઆ બેઠા પછી પાતે બેસવું. ૬ ગુરુમહારાજને વિધિપૂર્વક વદન કરવું. ૭ તેમની ઉચિત સેવા-ભક્તિ કરવી. ૮ તેઓ નિવત્તુ પાછા જાય. ત્યારે તેમને વાળાવવા જ જવું. એ રીતે આઠ પ્રકારના વિનય કરવા.
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy