SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૮ ] શ્રી કપૂરવિજયજી ૩૨ કન્યાઓને એવી કેળવા કે તેઓ શાણી માતાએ અની શકે. ૩૩ કાઇ વ્યસનનાં ક્દમાં ન પડે; તેમાંથી સ્વપરની રક્ષા કરે. ૩૪ સદ્ગુણી અને સદ્ગુણાનુરાગી બના ૩૫ નીતિવાન બને-નિષ્પક્ષપાતપણે ખરા ખેાટાના તાલ કરા. ૩૬ શાન્ત પ્રવૃત્તિ રાખે। અને પાપાચરણથી અળગા રહેા. ૩૭ લેાકપ્રિયતા મેળવા-સ્વાર્થ ત્યાગી અનેા. ૩૮ કૃતજ્ઞ થાએ અને પરેપકારસિક અનેા. ૩૯ વિચાર, વાણી અને વર્તનમાં શુદ્ધ પવિત્રતા રાખેા. ૪૦ કામ, ક્રોધ, મેાહ, મત્સરાદિક દુર્ગુણને જલદી તો. ૪૧ માતપિતાર્દિક વડિલવર્ગની યથેાચિત સેવા-ભક્તિ કરે. ૪૨ સ્વધીબન્ધુએ અને બહેનેાનું ખરું વાત્સલ્ય કરો. ૪૩ ખાટા ડાળ–ડમાક તજી ખરા માર્ગનુ સેવન કરો. ૪૪ શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ ઉપર અડગ-અચળ શ્રદ્ધા રાખેા. ૪૫ ધ–શાસનની ખરી ઉન્નતિ-પ્રભાવના થાય તેવા માર્ગ ગ્રહણ કરે. ૪૬ મતભેદથી ખીજવાઇ ન જાઓ; સત્ય વાત સપ્રમાણ શાન્તિથી ખતાવવા પ્રયત્ન કરે. અન્યને ધર્મમાં જોડવાને એ રસ્તા છે. ૪૭ કલેશ-કુસંપથી સ્વમતને છિન્નભિન્ન ન કરે; સ્વઅંગ ન છે.
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy