SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ se se je se sheele se see ee eeee else sale yle sJe Je so ple | were ple sle se be se be se be se be see * * * * * આ પ્રતમાં પ્રથમ પૂંઠા ઉપર છાપેલી બોર્ડરોનો તથા અંદર છાપેલી છ બોર્ડરોનો પરિચય * * * * * * * * * * * * * * * * * * * * ઋષિમંડલની પૂજનવિધિની પ્રત અંગેના મુદ્રણ અને બોર્ડરો અંગે થોડો ખ્યાલ આપી દઉં. ઘડીભર કોઇને થશે કે બોર્ડરોનો પરિચય શું આપવાનો? પણ સાહિત્ય, કલા, તત્ત્વ અને ના ઈતિહાસના પ્રેમીઓને આ પરિચયથી એક વિશિષ્ટ દૃષ્ટિ, કંઈક નવી સૂઝ અને પદ્ધતિનો લાભ મળશે. પ્રથમ તો ટાઇટલ પૂંઠા ઉપર જે બોર્ડર છાપી છે. તેમાં કમાનમાં મુખ્ય ગણાતા પાંચ તીર્થકર મૂક્યા છે. યંત્ર ઉપર વધુ છાયા ભગવાન પાર્શ્વનાથજીની છે એટલે વચમાં પાર્શ્વનાથ રાખ્યા અને તે કારમાં મૂકાવ્યા. નીચે અષ્ટમંગલ જૈનસૂત્રો સાથે મૂક્યા છે. પોથીની સાન્તર્થક બોર્ડરો–ઋષિમંડલની પૂજનવિધિની પ્રત માટે જુદા જુદા વિષય મન નક્કી કરી તેની છ બોર્ડરો બનાવવાનું નક્કી કર્યું. જો કે પાને પાને તમામ જુદી જુદી આ જાતજાતની બોર્ડરો આપી શકત, પરન્તુ પ્રત–પોથી જેવા પ્રકાશન માટે તે વધુ પડતું લાગત. આ વળી કલાકારો પણ કામ કરી આપે તેવી પરિસ્થિતિ આજે રહી નથી એટલે છ બોર્ડરો જ તે નિયત કરીને તેનો ઉપયોગ કર્યો છે. છ પૈકી ચાર બોર્ડરો ઋષિમંડલ સ્તોત્ર, યન્સના વિષયને લગતી છે અને બે બોર્ડરો પૈકી જ - એક જૈનધ્વજ અને જૈન પ્રતીકની છે અને છેલ્લી * છઠ્ઠી બોર્ડર વિવિધ પ્રકારની આકૃતિઓની ન એ મૂકી છે. બોર્ડર ૧–આ લોર્ડરમાં મગ્નના સાર્વભૌમ, સર્વોત્તમ અને સર્વવ્યાપક છો ? એ મંત્ર આ બીજો મૂક્યા છે. બેમાં એક દનાદની આકૃતિ સાથેનો અને બીજો તે વિનાનો એમ બે આ પ્રકારે મૂક્યા છે. પહેલી બોર્ડર હતી એટલે અષ્ટમંગલ અને નીચેના ભાગે પૂજાપાઠનો ખ્યાલ આ આપતા ધૂપ-દીપ, પુષ્પ વગેરેનું આલેખન કરી પ્રસંગોચિત બનાવી છે. ન બોર્ડર ર–આ બોર્ડરમાં ઋષિમંડલનો મૂલમંત્ર મૂકયો છે. મૂલમંત્ર ૨૫ અક્ષરનો તેમ જ આ જ ૨૭ અક્ષરનો બંને પ્રકારે છાપ્યો છે. દિગમ્બરોનો મૂલમંત્ર ૨૭ અક્ષરનો છે. આ સંશોધનને ન જ અન્ત કરેલો મારો આ નમ્ર મત છે. સામાન્ય રીતે ૨૫ અક્ષરનો મૂલમંત્ર શ્વેતામ્બર મત સંમત તો છે અને ૨૭ અક્ષરનો મૂલમંત્ર દિગમ્બર મત સંમત છે. આમ હોવા છતાં પણ સેંકડો વરસોથી સિ સેકડે નેવુંથી વધુ ટકા હસ્તલિખિત શ્વેતામ્બર ભંડારોની પ્રતોમાં ૨૭ અક્ષરનો જ મૂલમંત્ર લખેલો ન હોય છે અને એથી મુદ્રિત તમામ પુસ્તકોમાં ૨૭ અક્ષરનો જ મૂલમંત્ર છપાતો રહ્યો છે. હજ્જારો લોકો ૨૭ અક્ષરનો મૂલમંત્ર ગણતા આવ્યા છે અને આજે ગણે છે. | ઋષિમંડલનો મૂલમંત્ર ૨૫ અક્ષરનો હતો કે છે એવી છેલ્લાં ૪૦૦-૫૦૦ વરસથી જાણ કરી છે કે છઠ્ઠી બોર્ડરમાં જમણી બાજુની બોર્ડરમાં ઉપરથી ચોથું ચિત્ર બ્લોકમાં કટીંગ થઇ ગયું છે. કjiiiiiiiiiii [ પપ૯] is images is ie is issue * * * * * * * * * * * * * * * * * * *
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy