SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત AFAR ગણધરવાદ વિષયાયીળી પ્રસ્તાવના – પ્રવાકારે AREARS વિ. સં. ૨૦૩૬ ઇ.સત્ ૧૯૮૦ ARVAR AREA, {K{ KSLANKI 2H . ... ૮ મારી વાત ઘણાં વરસો અગાઉ ઉદ્ભવેલો, વિચાર, વરસોનાં વહાણાં વીત્યા બાદ પણ જ્યારે - સાકાર બને ત્યારે સંતોષ અને આનંદની મીઠી અનુભૂતિ અનુભવાય તે સ્વાભાવિક છે. છે. આમ તો આ કાર્ય સામાન્ય છતાં એની જરૂરિયાતની દષ્ટિએ નવોદિત વક્તાઓને આ આ કાર્ય જરૂર કંઈક વિશેષ લાગશે અને સહુને ગમશે. આ પ્રતિ સંગ્રહમાં મુખ્યત્વે ત્રણ બાબતો છાપવામાં આવી છે. ૧. પ્રથમ ગણધર ઈન્દ્રભૂતિ બ્રાહ્મણનો આત્મસંવાદ (ગણધરવાદ) ૨. શ્રી મહાવીર જન્મ વાંચન વિવેચિકા ૩. કાઉસ્સગ્ગ (કાયોત્સર્ગ) પ્રભા ૧. પ્રથમ ગણધરવાદ :–પ્રથમ બાબત અહીંઆ ત્રણ પ્રકારે રજૂ કરી છે. - ખેમશાહી (કલ્પસૂત્રનું) ગુજરાતી ભાષાંતરના પ્રથમ ગણધરવાદનું ત્રીસેક વર્ષ ઉપર કરેલું સંસ્કૃતમાં રૂપાંતર. કેવળ સંસ્કૃત ભાષામાં જ આપેલો વાદ. વિદ્વાનો માટે પેજ ૧ થી ૮. જેઓ સંસ્કૃતમાં અર્થ કરી શકે તેમ ન હોય તેઓ માટે સંસ્કૃત અને તેનું ગુજરાતી ભાષાંતર પેજ ૯ થી ૨૮. સંસ્કૃત પણ બોલવું ન ફાવે તેવી વ્યક્તિઓ (જેમને મુંબઈ જેવા શહેરમાં ફરજિયાત SARARARARA
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy