SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ SA વડ ADS: DRY: આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત ૧ ) (Oસિદ્ધિદાયક સિદ્ધશાળી પ્રસ્તાવના 7) CONS વિ. સં. ૨૦૩૩ ઇ.સત્ ૧૯૭૭ ઉO પ્રસ્તાવના તે જેન શ્રીસંઘમાં વર્તમાનમાં બે યંત્રો વિશેષ જાણીતા અને પ્રચલિત છે. એનાં નામ ક્રમશઃ સિદ્ધચક્ર અને ઋષિમંડલ છે. આ બંનેની આરાધના અને ઉપાસના હજારો ભાવિકો કરી રહ્યા છે. આ બંનેમાંય વિશેષ પ્રધાનતા, વ્યાપકતા અને પ્રસિદ્ધિ-સિદ્ધચક્ર' યંત્રની છે, એમાં માત્ર નવપદના નવ-ખાનાંવાળો યત્ર હોય કે કલાસાકાર યગ્ન હોય પણ બંનેને સિદ્ધચક્ર જ કહેવાય છે. નાનાને લઘુ અને મોટાને બૃહદ્ (યંત્ર) કહેવાય છે. સિદ્ધચક્રની વિશેષ પ્રસિદ્ધિ શાથી? પ્રસિદ્ધિમાં અનેક કારણો છે. એક તો સિદ્ધચક્રની આરાધના શાશ્વતી હોવાથી અનાદિકાલીન છે. જૈન ગ્રંથોના કથન મુજબ તે લાખો વરસોથી ચાલી આવે છે. વળી આની ઉપાસના સામુદાયિક રૂપે પણ થતી હોય છે. જયારે ઋષિમંડલની ઉપાસના સિદ્ધચક્ર જેવી પ્રાચીન નથી, અને શાશ્વતી તો નથી. એનું ક્ષેત્ર સિદ્ધચક્રની અપેક્ષાએ મર્યાદિત છે. નવ નવ દિવસની સમૂહ આરાધના સિદ્ધચક્રની વ્યાપકતા કે પ્રસિદ્ધિ માટેનું મોટું પ્રબળ કારણ એ છે કે આની તે 24 (
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy