SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકર જીવન દર્શન શ્રી નેમિનાથ માતા -શિવા પિતા:-સમુદ્રવિજય વંશઃ-ગૌતમ ગોત્ર:-હરિવંશ વર્ણઃ-શ્યામ ઊંચાઈઃ-૧૦ ધનુષ્ય લાંછન:-શંખ ભવ:-૯ ગર્ભકાળ:-૯મહિના ને ૮ દિવસ કુમારકાળ:-૩૦૦ વર્ષ રાજ્યકાળ:- - ગૃહસ્થીકાળ:-૩૦૦ વર્ષ છાકાળ:-પ૪ દિવસ સંયતકાળ:-૭૦૦ વર્ષ જીવનકાળ:-૧૦૦૦ વર્ષ શાસનકાળ:-૮૩,૭૫૦ વર્ષ પુત્ર/પુત્રી:- - ગણધર -૧૧ સાધુ:-૧૮,૦૦૦ સાધ્વી:-૪૦,૦૦૦ શ્રાવક:-૧,૬૯,૦૦૦ શ્રાવિકા -૩,૩૬,૦૦૦ યક્ષઃ-ગોમેધ યક્ષિણી:-અંબિકા ચ્યવન કલ્યાણકઃ-આસો વદ-૧૨ ચ્યવન નક્ષત્ર:-ચિત્રા જન્મ કલ્યાણકા-શ્રાવણ સુદ-૫ જન્મ નક્ષત્રઃ-ચિત્રા જન્મ રાશિ:-કન્યા જન્મ ભૂમિ:-શૌરિપુર દીક્ષા કલ્યાણક:-શ્રાવણ સુદ-૬ દીક્ષા નક્ષત્રઃ-ચિત્રા દીક્ષા તપ-ર ઉપવાસ દીક્ષા શિબિકા-ઉત્તરકુર દીક્ષા વૃક્ષ:-અશોક દીક્ષાભૂમિ-દ્વારીકા,સહસ્સામ્રવન પારણાનું સ્થળ -દ્વારિકા પ્રથમ પારણું -ક્ષીર સહ દીક્ષિતો:-૧૦૦૦ કેવલજ્ઞાન કલ્યાણક-ભાદરવા વદ-0)) કેવલજ્ઞાન નક્ષત્રઃ-ચિત્રા કેવલજ્ઞાન તપ -૩ ઉપવાસ કેવલજ્ઞાન વૃક્ષ-વેતસ કેવલજ્ઞાન ભૂમિડ-ગિરનાર નિર્વાણ કલ્યાણક-અષાઢ સુદ -૮ નિર્વાણ નક્ષત્રઃ-ચિત્રા નિર્વાણ તપઃ-૩૦ ઉપવાસ નિર્વાણ ભૂમિડ-ગિરનાર દીક્ષા વખતે ઉંમરઃ-૩૦૦ વર્ષ દીક્ષા સમય પૂર્વાહનકાળ દીક્ષાનું પારણું -વરદત્ત બ્રાહ્મણના ઘરે ચૌદપૂર્વધારી ૪૦૦ અવધિજ્ઞાની,વૈક્રિયલબ્ધિધારી, કેવળજ્ઞાની ૧૫૦૦ મન:પર્યવજ્ઞાની ૧૦૦૦ વાદ લબ્ધિવાળા ૮૦૦ 302
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy