SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુને પરિવાર પ્રણને વિહાર કરતાં નીચેને પરિવાર કે – ગણધરો ૧૧૬ એસો સોળ સાધુઓ ૩,૦૦,૦૦૦ ત્રણ લાખ સાધ્વીઓ ૬,૩૬,૦૦૦ છ લાખ છત્રીસ હજાર અવધિજ્ઞાનીઓ ૦૦૯,૮,૦૦ નવ હજાર આઠસો ચૌદ પૂવી ૦૦૧,૫,૦૦ એક હજાર પાંચસો મન:પર્યવ જ્ઞાની ૦૧૧,૬૫૦ અગીયાર હજાર છસો પચાસ વાદલબ્ધિવાળા ૦૧૪,૦૦૦ ચૌદ હજાર શ્રાવકે ૨,૮૮,૦૦૦ બે લાખ અઠયાસી હજાર શ્રાવિકા ૫,૨૭,૦૦૦ પાંચ લાખ સત્તાવીશ હજાર નિર્વાણ પિતાને નિર્વાણ કાળ સમીપ આજાણું પ્રભુ સમેત શિખર પર્વત પર આવ્યા. ત્યાં એક માસના અનસનને અન્ત, એક હજાર મુનિઓ સાથે, વૈશાક સુદ આઠમ, અભિનંદન સ્વામી એક્ષપદ પામ્યા. દેવતાઓ તેમના દેહને અગ્નિસરકાર કરી, નંદીશ્વરદીપે જઈ અઠ્ઠાઈ ઉત્સવ કરી, પોતપોતાને સ્થાને ગયા. પુસત્ કિરીટ શાણાગોત્તેજિતાંઘિ નખાવલિઃ ભગવાન સુમતિ સ્વામી તત્વમિમતાનિવઃ ભાવાર્થ-દેવતાઓના મુકુટ રૂપી શરાણના અગ્રભાગ વડે જેમનાં ચરણના નખની શ્રેણી ઘણી તેજવંત થયેલી છે એવા ભગવાન સુમતિનાથ તમારા મનવાંછિત વિસ્તારે.
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy