SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ આદિ પરિવારની આદિ વાતો ૧૧ પ્રભુશાસનથી ભાવિત થયેલા મહાનુભાવો અને પરિવારો ખરેખર જ આદર્શ હોય છે. એ લોકોમાં પૌદ્ગલિક પદાર્થો લેવાની પડાપડી નથી હોતી, આપવાની કે છોડવાની પડાપડી હોય છે. શ્રી દશરથ મહારાજાનો પરિવાર એવો આદર્શ પરિવાર ગણાવી શકાય તેમ છે. શ્રી સત્યભૂતિ સૂરિવરની દેશનાથી વિરક્ત બનેલા શ્રી દશરથ દીક્ષાની ભાવનાથી શ્રીરામને રાજ્ય આપવા ઘેર પહોંચે છે. ત્યાં થયેલો પરિવાર અને મત્રીવર્ગ આદિ સાથેનો વાર્તાલાપ ખૂબ જ મનનીય છે. શ્રી ભારતની ભવ્ય ભાવનાપ્રાર્થના વાગોળવા જેવી છે. મોહવશ કેકેયીની વરદાન યાચના, શ્રી દશરથનું વરપ્રદાન, શ્રી રામચન્દ્રજીની મહાનતા, પિતાની આજ્ઞા સામે ભારતની વિવેકભરી સલાહ આદિ આદર્શ પરિવારની આદર્શ વાતો આ પ્રકરણને ખૂબ સમૃદ્ધ બનાવે છે. ૨૪૫
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy