________________
इसश्चापहृते पुत्रे, विदेहाकरुणस्वरा ।
ઢતીવાતામાસ, ધંધૂનું શોdvમહાઈવે ?????
આ બાજુ પુત્રનું અપહરણ થયું, એ જાણવાની સાથે જ કરૂણસ્વરે રૂદન કરતી વિદેહાદેવીએ બંધુઓને શોકરૂપ મહાસાગરમાં પટક્યા. અર્થાત્ - પુત્રના અપહરણથી કરૂણસ્વરે રોવા માંડ્યું અને એથી સઘળાય સ્વજન સંબંધીઓ શોકરૂપ મહાસાગરમાં એકદમ ડૂબી ગયા.
સતત ભગ-૨
૧૯૮
રામ-લક્ષ્મણને
II)Elle