SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ વીર જૈન રામાયણ ૭૪ છે. રજોહરણની ખાણ એક યૌવનવતી પુત્રી સાથે પરણ્યા અને શ્રી બિભીષણ ‘વૈતાઢ્ય' પર્વતની દક્ષિણ એણિમાં રહેલા શ્રી જ્યોતિપુર' નામના નગરના રાજા ‘વીર'ની નંદનવતી' નામની રાણીના ઉદરથી ઉત્પન્ન થયેલી, કમળની શોભાને ચોરી લેનારી દૃષ્ટિવાળી અને દેવાંગના જેવી ‘પંકજશ્રી' નામની કન્યા સાથે પરણ્યા. આ પછી શ્રી મંદોદરીએ ચંદ્રના જેવા તેજસ્વી અને અદ્ભુત પરાક્રમી ‘ઇંદ્રજિત' નામના એક પુત્રને જન્મ આપ્યો, અને તે પછી કેટલોક સમય વિત્યા બાદ મેઘની માફક નેત્રને આનંદ આપનાર મેઘવાહન' નામના બીજા પુત્રને પણ જન્મ આપ્યો. રાક્ષસવંશ અને વાનરવશ ભાગ-૧
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy