SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ મલયસંદરી ચરિત્ર સૌમ્યમૂર્તિ, ભાગ વાન એક યુવાન લેવામાં આવ્યું તેને જોતાં જ રાજાનું ધ્યાન તે તરફ ખેંચાયું. રાજાએ પ્રશ્ન કર્યો. ૮ પ્રધાન ! આ તમારી સાથે આવેલ તેજસ્વી પુરૂષ કોણ છે? મારા ધારવા પ્રમાણે કઈ રાજકુમાર હવે જોઈ એ,” આ શબ્દો સાંભળતાં જ તેજ યુવાન પુરૂષ સંકેત કરવાથી એક વિચક્ષણ પુરૂષ વચમાં બેલી ઉઠશે. મહારાજા વિરધવળ ! તે મારે લઘુ બાંધવ છે. દેશાટન કરવાની ઈચ્છાથી તે અમારી સાથે આવેલ છે. આ પુરૂષને જોઈ રાજાના વિચારે કઈ જુદા જ પ્રકારના થયા હતા. મલયસુંદરી યુવાન વયની હેવાથી રાજાને પિતાની ચિંતા દૂર કરવી હતી. પણ આ રાજકુમાર નથી અને એમ ઉત્તર મળવાથી પિતાના વિચારને રાજા એ ત્યાં જ શાંત કરી દીધા. રાજકાર્ય નિવેદન કર્યા પછી તેમને સન્માન આપી ૨.જાએ નિવાસસ્થાન અપાવ્યું, તેમાં તે સર્વે જઈ રહ્યા. સભા વિસર્જન થઈ સભાથી બહાર આવ્યા બાદ તત્કાલિક ઉત્તર આપનાર તે પુરૂષની આ યુવાને પ્રશંસા કરી, આ બનાવટી ઉત્તર આપવાનું કારણ તેને આ ચંદ્રાવતીને પ્રવાસ ગુપ્ત હતે. એક સુંદર મહેલમાં ઉતારો લીધા બાદ તે યુવાન રાજકુમાર, સાથે અ૮૫ પરીવારને લઈ ચંદ્રાવતી નગરીની શેભા જેવા માટે નીકળી પડે, આમતેમ શહેરમાં
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy