SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ મક્ષયસુ દરી ચરિત્ર આવા નિર્માયકેાની કે સત્ય સાથવાહોની ઉપર આશ્રિતને પૂર્ણ શ્રદ્ધાન હોવુ જોઈ એ, પોતાના મન વચન અને શરીર તેને અર્પણ કરી દેવાં જોઇએ. અર્થાત આ ત્રણે મનાદિ યાગને તેમના કા! મુજમ ચલાવવા જોઇએ. જ્યારે દેવે પૂણ પરમ શાંતિમાં વિશ્રાંતિ લીધી હોય, અર્થાત્ આ દેહ ત્યાગ કરી, નિર્વાણુ સ્થિતિમાં જઈ વસ્યા હોય એ અવસરે તેમના બનાવેલ માગે ચાલનાર ગુરુએ આશ્રય, પરમ શાંતિના માર્ગમાં ચાલનાર છે કે નહિ ? આગળ ચાલે છે કે નહિ ? ગુરૂ નામધારક છે ક, સાર્થક નામ ધારણ ગુણથી ગુરૂ છે ? વિગેરે ખાખતા અવશ્ય નિર્ણય કરવા àઇએ. તે સિવાય નામધારી ગુરૂએના આશ્રય કરવાથી આશ્રિતાને તે ઈચ્છિત માગે પહાંચાડી શકતા નથા, પણ ઉલટા અધ:પતન કે ઉમા ગમન કરાવે છે. પરમશાંતિના માર્ગમાં ગુણવાન ગુરુની અવશ્ય જરૂર છે. તેમની મદદથી થોડા વખતમાં ઘણું આગળ વધી શકાય છે. પરમ શાંતિના થોડા અનુભવ તો અહી જ થાય છે અને છેવટે તે નિર્વાણુ પદ સુધી પડેાંચી શકે છે, માટે આવા ઉત્તમ ગુરૂએ ના આશ્રય કરવા અને તેમનાં ઉપર પૂર્ણ શ્રદ્ધા ર.ખી. આ ગુરૂ પરમ ત્યાગી, જ્ઞાનવાન, સત્યાસત્યના વિવેકી શાંત રસમાં ઝીલનાર, દયાળુ અને ખેલે તે મુજબ
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy