SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ મલયસુ દરી રંત્ર નિદ્રા, સ્વપ્ન અને જાગૃત દશા આ ત્રણે દશાને અનુભવ કરનાર અર્થાત્ દ્રષ્ટા તે આત્મા છે. મને સારી નિદ્રા આવી હતી, મને અમુક સ્વપ્ન આવ્યુ હતુ “હું જાગું છું.” આ સર્વના જ્ઞાતા પશુ તેમનાથી વિલક્ષણ આત્મા છે. જેની સત્તાથી આ દુનિયાનાં પ્રત્યક્ષ પદાને અનુભવ થાય છે તેજ આત્મા છે, • આટલું' જણાવ્યા પછીથી હવે તમને નિષ્ણુ પ્ર થયે હશે કે હું... કાણુ છું ? આત્મા છું' દેડાદિ સવ પદાર્થોથી જુદો અને વિલક્ષણ છુ.. * પાયા સિવાયની ઈમારત નકામી છે. માટે જ આ સંબંધમાં કાંઇક લંબાણુથી જાણવાની જરૂર છે; કારણ કે આત્મા ન જ હાય કે ન જાણ્યુ હાય તા પછી તેને છેડાવવાના પ્રયત્ન કરવા તે કેવી રીતે ઉપયાગી નીવડે ? અસ્તુ. પ્રકરણ પર મુ’ પુનર્જન્મ દેહથી આત્મા ભિન્ન છે એમ જાણ્યા. છતાં આ આત્મા દેહના નાશની સાથે જ નાશ પામતા હાય, તે પછી તેને દુઃખથી છેડાવવા માટે પ્રયત્ન કરવા તે
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy