________________
મલયસુ દરીનું ચરિત્ર
.
માનસીક કલ્પનાએ ખમાવી દીધા અને સાગારિક અનશન અંગીકાર કર્યુ કે આ આફતમાંથી મુકત થાઉં ત્યારે જ મારે ભાજન પાણીને ઉપભાગ લેવે. નહિંતર યાવજ્જીવન પત ચાર પ્રકારના આહારના ત્યાગ છે. આ પ્રમાણે કામાં અંતે વખતની આરાધના કરી તે સતીએ પંચપરમેષ્ટિ મહામંત્રના જાપ દસ્વરે જપવા શરૂ કર્યાં
૨૫૦
મલયસુંદરી પ ંચપરમેષ્ટિ મંત્રના જાપ કરી રહી છે, તે સાંભળી તે મચ્છને કાંઈ આશ્ચય લાગ્યું હોય તેમ પેાતાની ક ધરા–ડાક વાંકી વાળી વાળીને વારંવાર મલયસુંદરીના સન્મુખ વ્હેવા લાગ્યા. મચ્છ ઘેાડીવાર પાણીમાં સ્થિર રહ્યો. ત્યાર પછી પાણી પર તરતા તરતા એક દિશાના સન્મુખ ઘણી ઝડપધી ચાલવા લાગ્યા,
રહ્યો છે.
મચ્છની આ પ્રવૃત્તિથી મલયસુ દરી વિસ્મય પામી વિચારવા લાગી કે અહા ! આ મચ્છ આમ સુખે સુખે મને કયાં લઇ જશે ! ખરેખર કઈ હિતસ્વી મનુષ્યની માફક આ મચ્છ વારવાર મારા સન્મુખ જોઈ રૂધિરથી ખરડાયેલુ' શરીર સમુદ્રનાં પાણીનાં માજા થ ધાવાઈ ગયું. મચ્છ ઉપર બેઠેલી મલયસુંદરી આગળ જવા લાગી. તેને કાઈં પણ ઈજા ન થાય તેવી રીતે મચ્છ પાણીમાં ઝડપથી ચાલવા લાગ્યા ઘણા ઘેાડા જ વખતમાં ઉત્તમ વહાણની માફક તે સાગરતિલક નામના બંદર પાસે આવી પહોંચ્યા.