________________
મહાકષ્ટમાં મહાબળ
૨૦૧
એ છે કે દિવસ
થી
આ પ્રમાણે કહી રાણી પદમાવતીએ, પુત્રવધૂ મલયસુંદરીને કેટલાંક દિવ્ય આભરણે અને વસ્ત્રો આપી તેને સારી રીતે સત્કાર કર્યો.
રાજા–વત્સ ! અલંબગિરિની ગુહામાં સર્પરૂપે રહ્યા પછી તેં શું શું અનુભવ કર્યો.
મહાબળ–પિતાજી ? દિવસ તે શાંતિમાં પસાર થયે. સંધ્યાવેળાએ ચગી મારી પાસે આવ્યું. તેણે અર્કશીરથી મારું કપાળ ઘસ્યું કે તરત જ પાછું મારૂં સ્વાભાવિકરૂપ થઈ આવ્યું.
ગીએ જણાવ્યું, કુમાર ! ચાલ, કાલને મંત્ર પાછો શરૂ કરીએ. હું તેની સાથે ગયે. અગ્નિથી જાકલ્યમાન તે કુંડ પાસે જઈ એગીએ મને જણાવ્યું. કુમાર ! કાલવાળું મૃતક પાછું અહિ લઈ આવ.
હું તે વડ પાસે ગયા અને પૂર્વની માફક તે મૃતકને હાથથી પકડી નીચે ઉતારી યોગી પાસે લાવી મૂક્યું. યોગીએ તેને સ્નાન કરાવી મંડળ ની અંદર સ્થાપન કર્યું અને ઉત્તર સાધક તરીકે હું ઊમે રહ્યો.
ચગી જેમ જેમ મંત્ર જપવા લાગે તેમ તેમ મૃતક ઉભું થઈ પાછું નીચું પડવા લાગ્યું. આ પ્રમાણે જાપ કરતાં મધરાત્રિ થઈ તેવામાં આકાશે ડમરૂકનો શબ્દ સંભળાવે અને પછી પ્રત્યક્ષ દેવની થયે.
અરે ! મૃતક અશુદ્ધ છે. સુવર્ણ પુરૂષ સિદ્ધિ નહિ થાય” આ પ્રમાણે બેલતી કે પાયમાન થયેલી દેવી