SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ મલયસ્તરી ચરિત્ર મલયસુંદરી–સોમા ! શા માટે કનકવતી તેના ઉપર દ્વેષ રાખતી હતી ? મહાબળ–એમાં શું પૂછવું હતું ? સપત્નીઓને આપસમાં તે વેર હોય છે, તે વેર તેના બાળકે માં વારસા તરીકે ઉતરે છે. સોમા–હશે કાંઈ તેના વેરનું કારણ તે તે જાણે, આટલા દિવસોમાં તેના છિદ્રો જોતાં તેણે કાઢ્યાં, પણ કાંઈ મલયસુંદરીનું છિદ્ર તેને હાથમાં ન આવ્યું. ગયા દિવસથી રાત્રિએ, “હું અને તે” એમ બે જણાંજ મહેલમાં હતાં, તેવામાં અકસ્માત્ મલયસુંદરીને લક્ષ્મીપુંજ હાર કનકવતીના કંઠમાં આવી પડશે. અમૃતની માફક આહાદક, “લક્ષમીપુંજ હાર' આ શબ્દ સાંભળતા જ જાણે નવીન તન્ય આવ્યું હોય તેમ આનંદિત થઈ કુમારે જણાવ્યું, “તે હાર તેના કંઠમાં કયાંથી પડે! ” સમાએ જણાવ્યું, “તે હાર અકસ્મા આકાશમાંથી પડશે. અમે ઉંચે, નીચે, આજુબાજુ ઘણુ તપાસ કરી, પણ તે હાર નાખનાર કેઈપણ અમારા જેવામાં ન આવ્યું ” - કુમાર મનમાં બે હા તેજ વ્ય તરી દેવી પાસેથી પડે છે. જોઈએ. કેઈપણ અન્ય જન્મના નેહથી તેણીના કંઠમાં નાખ્યો હશે. અહા ! જે હારની અત્યાર સુધી કોઈપણ સ્થળે શેધ લાગી નહતી. જેને માટે હું આ સંકટમાં પડે છું, સ્વપ્નમાં પણ જે હારની ક્યાં
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy