SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | સંક્ષિપ્ત ટ્રી અયોગીઓ અને યોગીના કર્મનું સ્વરૂપ (પા.યો. ૪/૦) અયોગી યોગી શુક્લકર્મ કૃષ્ણકર્મ શુક્લકૃષ્ણકર્મ અનાશયકર્મવાળા ત્રણ પ્રકારના કર્મોનું ફળ (પા.યો. ૪૮) કર્મથી આત્મામાં વાસના (૧) સ્મૃતિમાત્રફળવાળી (૨) જાતિ, આયુષ્ય અને ભોગફળવાળી સ્કૃતિ અને સંસ્કારરૂપ કાર્ય-કારણનું એકરૂપપણું હોવાથી વ્યવહિત એવી પણ વાસનાઓમાં આનંતર્યનું ઉપપાદન (પા.યો. ૪/૯) વાસનાઓના અનાદિપણાનું કારણ (પા. ચો. ૪/૧૦). મહામોહરૂપ અને વાસનાના કારણભૂત એવા આશિષનું નિત્યપણું વાસનાઓના અભાવનું કારણ (પા.યો. ૪/૧૧) હેતુ, ફળ, આશ્રય અને આલંબનથી વાસનાઓનું સંગૃહીતપણું હોવાથી તેમના અભાવમાં વાસનાઓનો અભાવ વાસનાનો હેતુ – તેનો અનંતર અનુભવ વાસનાનું ફળ – શરીરાદિની પ્રાપ્તિ અને સ્મૃતિ આદિની પ્રાપ્તિ વાસનાનો આશ્રય > બુદ્ધિસત્ત્વ વાસનાનું આલંબન – અનુભવનું આલંબન તે જ વાસનાનું આલંબન અતીત અધ્વાદિમાં ધર્મોના સદ્ભાવનું ઉપપાદન (પા.યો. ૪/૧૨) ચિત્તરૂપધર્મો અને તેમાં રહેલા ધર્મોનું સ્વરૂપ (પા.યો. ૪/૧૩-૧૪). * સત્ત્વ, રજસ્ અને તમોરૂપ ગુણસ્વરૂપ * પરિણામના એકપણાથી ચિત્ત આદિ વસ્તુનું એકત્વ
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy