SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૭ ચતુર્થ સ્તબક/શ્લોક-૧૨૦-૨૧-૬૨૨-૨૩ શ્લોક - मम नोपशमायासन्, स्नानमानादिसत्क्रियाः । तत्कृता वारिधेरापो, वडवाग्नेरिवाखिलाः ।।६२०।। શ્લોકાર્ચ - સમુદ્રનું પાણી વડવાગ્નિના ઉપશમ માટે નથી તેમ તેના વડે કરાવેલ= વિભાકર વડે કરાવેલ અખિલ સ્નાન, માન, આદિ સક્રિયા મારા ઉપશમ માટે થઈ નહીં. IIકર૦I શ્લોક : स्थितेष्वास्थानशालायामस्मासु मतिशेखरः । एकदा प्राह स ययौ, दिवं देवः प्रभाकरः ।।६२१।। શ્લોકાર્ચ - સભાની શાળામાં અમે બેઠેલ હોતે છતે એક વખત મતિશેખર મંત્રી બોલ્યો. તે દેવ પ્રભાકર વિભાકરના પિતા દેવ પ્રભાકર, દેવલોકમાં ગયા=મૃત્યુ પામ્યા. IIકર૧II શ્લોક : परं दुःखं ततश्चक्रे, साश्रुनेत्रो विभाकरः । मां प्रति प्राह सौहार्दाद्, भुव राज्यमिदं पितुः ।।६२२।। શ્લોકાર્થ : તેથી અશ્રુ સહિત નેત્રવાળો વિભાકર પર દુઃખને પામ્યો. મારા પ્રત્યે સૌહાર્દથી પિતાનું આ રાજ્ય તું ભોગવ, એ પ્રમાણે વિભાકરે નંદીવર્ધનને કહ્યું. IIકરશા શ્લોક : वैश्वानरविकारेण, स्थितोऽहं मौनवांस्तदा । स्नेहादेकत्र शय्यायां, निशि सुप्तो मयाऽथ सः ।।६२३।।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy