SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૧૭ ચતુર્થ સ્તબક/શ્લોક-પ૪૧-૫૪ર-પ૪૩-૫૪૪ શ્લોક : यत्प्रभावान्मया लोके, लब्धा जयपताकिका । अहो प्रभावो हिंसाया, या दुर्द्धर्षं चकार माम् ।।५४१।। શ્લોકાર્થ : જેના પ્રભાવથી વૈશ્વાનરના પ્રભાવથી, લોકમાં જયપતાકા પ્રાપ્ત થઈ. અહો, હિંસાનો પ્રભાવ છે. જેણીએ હિંસાએ, મને બલવાન કર્યો. I૫૪૧ll શ્લોક - एते मे परमे बन्धू, एते परमदेवते । ध्रुवं मे निन्दकः शत्रुः, सुहत् श्लाघाकृदेतयोः ।।५४२।। શ્લોકાર્ચ - આ બંને મારા પરમબંધુ છે=હિંસા અને વૈશ્વાનર પરમબંધુ છે. આ બંને પરમદેવતા છે. નિંદક મારો ધ્રુવ શત્રુ છેઃહિંસા અને વૈશ્વાનરના નિંદક નકશેખર વગેરે મારા ધ્રુવ શત્રુ છે. આ બેની શ્લાઘા કરનાર હિંસા અને વૈશ્વાનરની શ્લાઘા કરનાર, મિત્ર છે. પ૪રા. શ્લોક : ताताम्बादीनपृष्ट्वैव रात्रिशेषे ततो गतः । __ अटव्यां मारयामि स्म, सत्त्वान् पापर्धिबद्धधीः ।।५४३।। શ્લોકાર્ચ - ત્યારપછી પિતા-માતાને પૂછ્યા વગર જ રાત્રિશેષમાં હું અટવીમાં ગયો. પાપર્ધિબુદ્ધિવાળા મેં જીવોને માર્યા. પ૪all શ્લોક : कृत्वा खेटकमायातः, सन्ध्यायां भवने निजे । नायातः किं कुमारोऽद्य, पिताऽथ विदुरं जगौ ।।५४४।।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy