SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્યકાલતા ભાગ-૩ ૨૧૬ શ્લોકાર્ચ - હવે નગરથી પિતા આવ્યા. નમાયું મારા વડે પિતાને નમાયું અને પ્રમોદનાં અશ્રુઓથી વિયોગના અગ્નિને શમાવતી માતાએ મારા મસ્તકમાં ચુંબન કર્યું. પ૩૭ી શ્લોક : बन्दिभिगीयमानोऽथ, मात्रा तातेन चान्वितः । प्रविष्टोऽहं पुरं स्वीयं, मुदितै गरैः स्तुतः ।।५३८ ।। શ્લોકાર્થ : હવે બંદીઓ વડે ગવાતો, માતા અને પિતાથી યુક્ત હર્ષિત નગરજનો વડે સ્તુતિ કરાતો હું પોતાના નગરમાં પ્રવેશ્યો. પ૩૮ શ્લોક : गतोऽथ स्वीयमावासं, स्थित्वा राजकुले क्षणम् । कृत्वा दैवसिकं कृत्यं, निशि सुप्तः सुखालसः ।।५३९।। શ્લોકાર્થ : રાજકુલમાં ક્ષણ રહીને હવે પોતાના આવાસમાં ગયો. દિવસ સંબંધી કૃત્ય કરીને રાત્રે સુખલાલસાવાળો સુતો. પ૩૯ll શ્લોક - अथैवं चिन्तयामि स्म, तत्त्वज्ञानपराङ्मुखः । अहो वैश्वानरस्यायं, प्रभावो भुवनाद्भुतः ।।५४०।। શ્લોકાર્ચ - હવે તત્વજ્ઞાન પરામુખ એવા મેં આ રીતે ચિંતવન કર્યું. અહો, વૈશ્વાનરનો ભુવનઅદ્ભુત આ પ્રભાવ છે. નંદીવર્ધન પુણ્ય-પાપના પરમાર્થને વિચારવાને પરાક્ષુખ માત્ર પોતાના ગુસ્સાનો આ પ્રભાવ છે એમ વિચારે છે. આપણા
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy