SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ સ્તબક/શ્લોક-૪૯૭–૪૯૮-૪૯૯-૫૦૦ શ્લોકાર્થ : ત્યારપછી દેવગૃહની ઉપમાવાળા મહેલમાં કનકમંજરીથી યુક્ત દિવ્ય કામના વિલાસોથી મેં સુખને અનુભવ્યું=અનુસુંદર ચવર્તી કહે છે નંદીવર્ધનના ભવમાં મેં અનુભવ્યું. II૪૯૭|| શ્લોક ઃ कृतो व्रणप्ररोहेण, प्रगुणोऽथ विभाकरः । जातस्तेन सह स्नेहो, मम विश्रम्भनिर्भरः ।।४९८ ।। ૨૦૫ શ્લોકાર્થ : હવે, વ્રણના પ્રરોહથી વિભાકર પ્રગુણવાળો=સ્વસ્થ શરીરવાળો કરાયો. તેની સાથે મારો વિશ્વાસ નિર્ભર સ્નેહ થયો. ।।૪૯૮૫ શ્લોક ઃ स्वस्थाने प्रहितः सोऽथ, बहुमानपुरस्सरम् । राज्ञा कनकचूडेन, स्वपरिच्छदसंयुतः ।। ४९९ ।। શ્લોકાર્થ ઃ હવે, તે=વિભાકર, કનકચૂડ રાજા વડે સ્વપરિવારથી યુક્ત બહુમાનપૂર્વક સ્વસ્થાનમાં મોકલાયો. ।।૪૯૯।। શ્લોક ઃ येऽप्यम्बरीषनामानश्चौरास्तन्नायके हते । दासत्वं प्रतिपन्ना मे, मया तेऽपि विसर्जिताः । । ५०० ।। શ્લોકાર્થ : જે વળી તેનો નાયક હણાયે છતે મારા દાસપણાને સ્વીકારેલા અંબરીષ નામના ચોરો હતા તેઓ પણ મારા વડે વિસર્જિત કરાયા. II૫૦૦]I
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy