SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ બોલ્યો, દેવ આ પ્રમાણે કહે છે કનકચૂડ આ પ્રમાણે કહે છે, મારા આગ્રહથી-કનકચૂડના આગ્રહથી ઈષ્ટ એવી મારી પુત્રી કનકમંજરી તારા વડે પાણિગ્રહણ કરાવી જોઈએ, તેતલીથી પ્રેરિત એવા મારા વડે=નંદીવર્ધન વડે, આનું તે વચન સ્વીકાર કરાયું. ll૪૭૮-૪૭૯ll શ્લોક : गतेऽहं विमले प्राप्तस्तेतलिप्रेरितो वनम् । भ्रमताऽपि न दृष्टा च, नानास्थानेषु तत्र सा ।।४८०।। શ્લોકાર્ય : વિમલ ગયે છતે તેતલીથી પ્રેરિત હું વનમાં ગયો. અને ત્યાં=વનમાં જુદા જુદા સ્થાને ભમતાં પણ તે કનકમંજરી, જોવાઈ નહીં. ll૪૮૦ll શ્લોક : अत्रान्तरे लताकुञ्ज, श्रुतः सन्नूपुरध्वनिः । गहनं तेतलेः पार्थादपसृत्य तदीक्षितम् ।।४८१।। શ્લોકાર્ચ - એટલામાં લતાકુંજમાં નૂપુર સહિત અવાજ સંભળાયો, તેતલી પાસેથી નીકળીને ગહન એવું ત=લતાકુંજ, જોવાયું. l૪૮૧ll શ્લોક : प्रतीतमेतद्युष्माकं, शृण्वन्तु वनदेवताः । अत्र तेतलिना तस्यानयनं प्रत्यपद्यत ।।४८२।। શ્લોકાર્ધ : તમોને=વનદેવતાઓને, આ પ્રતીત છે, વનદેવતાઓ સાંભળો, અહીં તેતલી વડે તેને લાવવાનું નંદીવર્ધનનું લાવવાનું, સ્વીકારાયું છે. આશા શ્લોક : प्रतार्य तेतलिकतो, न चासो दृश्यते जनः । अन्वेषयामि तमिति, गता धूर्ता कपिञ्जला ।।४८३।।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy